1. Home
  2. Tag "india"

દેશના 80 ટકા વિસ્તારમાં ત્રણેક વર્ષમાં 5જી સેવાઓ ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

50 શહેરોમાં 5જી સેવાનો પ્રારંભ દર અઠવાડીયે 5 હજાર નવા સ્થળોમાં 5જી સેવા આપાઈ રહી છે નવી દિલ્હીઃ દેશમાં કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન અને વર્કફ્રોમ હોમ અમલમાં આવતા ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન તાજેતરમાં જ દેશમાં 4જી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી 3 વર્ષના સમયરગાળામાં દેશના 80 ટકા વિસ્તારના લોકો […]

દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયાં, 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના […]

ભારતમાં કોરોનાની નવી લહેરની શકયતાઓ ખુબ ઓછીઃ ડો. રણદીપ ગુલેરિયા

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં ઉપર પણ કોરોનાના નવા વેરિએન્ટ બીએફ 7નો ખતરો મંડરાય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને અગમચેતી પગલા લેવામાં આવી રહ્યાં છે. જો કે, દેશમાં હાલ કોરોનાની ચોથી લહેરનો કોઈ ખતરો નહીં હોવાનું તબીબો માની રહ્યાં […]

ફરીએકવાર વાગ્યા કોરોનાના ભણકારા:ભારતમાં કોરોનાના 227 નવા કેસ નોંધાયા, 1નું મોત 

ભારતમાં કોરોનાના 227 નવા કેસ કોરોનાથી એક વ્યક્તિનું થયું મોત દેશનો રિકવરી રેટ 98.80 ટકા દિલ્હી:ચીનમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જો  ભારતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 227 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના દિવસે 201 કેસ નોંધાયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

ભારતમાં આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા, બનશે મોટું ધાર્મિક કેન્દ્ર

અમદાવાદ:ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે,’દેવભૂમિ દ્વારકા કોરિડોર’ના ભાગરૂપે દ્વારકા શહેરમાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા બનાવવામાં આવશે.તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે.ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી.પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની […]

કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]

ભારત 55 સ્થળોએ 200 થી વધુ G20 બેઠકોનું આયોજન કરશે

નવી દિલ્હીઃ 1 ડિસેમ્બર 2022ના રોજ, ભારતે એક વર્ષ માટે G20 સમૂહના દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે. 30મી નવેમ્બર 2023ના રોજ પૂરા થતા આ અધ્યક્ષતાના સમયગાળા દરમિયાન ભારત, 55 સ્થળોએ 200 થી વધુ બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે. તેમાંથી 4 બેઠકો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત, પર્યટન મંત્રાલય પોતાની […]

દેશના 28 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 413 વિશિષ્ટ પોસ્કો કોર્ટ કાર્યરત

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાયમંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC)ની સ્થાપના અને તેની કામગીરી રાજ્ય સરકારોના ક્ષેત્રમાં આવે છે જેમણે તેમની જરૂરિયાતો અને સંસાધનો અનુસાર, સંબંધિત ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને આવી અદાલતોની સ્થાપના કરી હતી. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2017 પછી 242 […]

દેશમાં ખાદીના વેચાણનો આંકડો રૂ. 5 હજાર કરોડને પાર પહોંચ્યો, 450થી વધારે આઉટલેટ ઉપર વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રજાને સરળતાથી ખાદીનું કપડુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ નિયમિત રીતે તેનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021-22માં લગભગ પાંચ હજાર કરોડથી વધુની કિંમતનું ખાદી […]

ભારતમાં એક વર્ષમાં 2724 ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં 2724 ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમ કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 2,724 કેસમાં સંબંધિત સક્ષમ અધિકારીએ CVCની સલાહ પર અંતિમ નિર્ણય લીધો હતો. જેમાંથી પંચની સલાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code