1. Home
  2. Tag "india"

INS જટાયુ અને રોમિયો કરશે પહેરેદારી, હિંદ મહાસાગરમાં વાગવાનું છે ચીનનું બેન્ડ

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ભારતીય હિતોની રખવાળી કરવા માટે વધુ એક યુદ્ધજહાજની તહેનાતી કરવામાં આવી છે. લક્ષદ્વીપમાં આગામી સપ્તાહથી નૌસેનાના નવા બેઝની શરૂઆત થશે. મિનિકોયમાં આઈએનએસ જટાયુની કમિશનિંગ સેરેમનીમાં બે એરક્રાફ્ટ કરિયર પણ હાજર રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મિનિકોયનો નેવલ બેઝ દેશની સેવામાં સમર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે એમએચ-60-આર રોમિયો હેલિકોપ્ટર્સની ટુકડી પણ નૌસેનાનો […]

લોકસભા ચૂંટણી 2024: પહેલા ઈલેક્શનથી અત્યાર સુધી વસ્તીમાં ચાર ગણો-વોટર્સના 6 ગણો વધારો, વોટિંગમાં 21%ની છલાંગ

નવી દિલ્હી: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની છે. ગત કેટલાક માસથી ચૂંટણી પંચ મતદાતા યાદીને અપડેટ કરી રહ્યું છે. ઉમેદવારોના નામાંકનની આખરી તારીખ સુધીમાં યાદીને અપડેટ કરવાનું ચાલુ રહેશે. ચૂંટણી પંચે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી તેણે 96.9 કરોડ મતદાતાને રજિસ્ટર્ડ કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 6 ટકા વધુ […]

ભારતના શક્તિશાળી 100 આગેવાનોમાં ટોપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 2024ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ ઉપર છે. જ્યારે આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો પણ ટોપ 10માં સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને […]

ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

નવી દિલ્હીઃ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ છેલ્લા છ મહિનામાં ભારતમાં વીજળી વેચીને અરબ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા રૂ. 5 અરબ વધુ છે. નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષમાં ઓથોરિટીનો કુલ નફો 12 અરબ રૂપિયા હતો, જ્યારે આ નાણાકીય વર્ષના […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

દુનિયાની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારતમાં, જાણો તેની વિશેષતા…

ભોપાલઃ ઉજ્જૈનના જંતર-મતર ખાતે 85 ફુટ ઉંચા ટાવર ઉપર વૈદીક ધડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડીયાળનું ઈન્સ્ટ્રોલેશન અને ટેસ્ટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. 10*12ની વૈદીક ઘડિયાળ દુનિયાના પ્રથમ એવી ડિજીટલ વોચ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીનવિચ મીન ટાઈમ બનાવશે. આ ઉપરાંત પંચાગ અને મૂહૂર્તની પણ […]

NITI પંચે આપી ખુશખબરી, જણાવ્યું દેશમાં ઘટીને હવે કેટલી રહી ગઈ ગરીબી?

નવી દિલ્હી : નીતિ પંચે રાહતના સમાચાર આપ્યા છે. સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશમાં ગરીબી ઘટીને 5 ટકા રહી હોવાની વાત કહી છે. તાજેતરમાં સાંખ્યિકી કાર્યાલય તરફથી તાજેતરનો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં ઉજાગર થાય છે કે ગ્રામીણ ખપત મજબૂત બની ગઈ છે અને શહેરી ખપતમાં અંતર ઓછું થઈ રહ્યું છે. ગરીબીનું સ્તર ઉપભોગ ખર્ચ […]

પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાં ખાલિસ્તાની સમર્થકોને બનાવ્યા સભ્ય, ભારતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધો તંગ છે, બીજી તરફ પાકિસ્તાન ભારતને પરેશાન કરવા માટે આતંકવાદ સહિતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે ફરી એકવાર પાકિસ્તાને એવી હરકત કરી છે જેના કારણે ભારતીયોમાં રોષ ફેલાયો છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (પીએસજીપીસી)માં ખાલિસ્તાન સમર્થકોને સ્થાન આપ્યું છે. જેને લઈને ભારત […]

ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 1980માં એના સ્થાપનાના વર્ષથી ખૂબ ઝડપથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ભાજપે પહેલી વખત 1996માં 13 દિવસની સરકાર બનાવી હતી અને તેના પછી 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ ચાલનારી ગઠબંધન સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ ત્રણેય વખત એનડીએની સરકારોનું નેતૃત્વ કર્યું હતું. 2014 અને 2019માં ભાજપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code