1. Home
  2. Tag "india"

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

મોબાઈલ ઉત્પાદનમાં ભારત કયા નંબર પર છે? જાણો

જીએસએમએ ઇન્ટેલિજન્સનાં તાજેતરનાં ડેટા અનુસાર, વિશ્વમાં 5.16 અબજ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કયો દેશ આગળ છે. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ છે. એટલે કે મોટાભાગના મોબાઈલ ફોન ચીનમાં બને છે. આ યાદીમાં ભારતનું નામ બીજા નંબરે આવે છે. દેશને વૈશ્વિક […]

લેબનાનમાં વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હીઃ લેબનોનમાં ઈઝરાયેલે હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમણે એવા […]

ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર કર્યા હસ્તાક્ષર

લગભગ તમામ મહાસાગરોના બે તૃતીયાંશ ભાગનો છે કરારને બનાવવામાં લગભગ 20 વર્ષ લાગ્યા દરિયાઈ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે નવી દિલ્હીઃ ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે 26 ઓગસ્ટે અહીં બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન એગ્રીમેન્ટ (BBNJ) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર […]

ભારતે વર્ષ 2030 સુધી H.I.V. અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે કહ્યું કે, ‘ભારતવર્ષ 2030 સુધી H.I.V. અને એઇડ્સને નાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. સંયુક્તરાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં એક કાર્યક્રમને સંબોધતાં શ્રીમતી પટેલે એન્ટીરેટ્રોવાઈરલ દવાઓના સૌથી મોટા પૂરવઠાકાર તરીકે ભારતની ભૂમિકાની વાત કહી હતી. ભારત આ શ્રેણીમાં 70 ટકાથી […]

હિન્દી ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં જ કિરણ રાવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર માટે […]

ભારતમાં EPFO સાથે 10.52 લાખ નવા સભ્યો નોંધાયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીએ આજે નવી દિલ્હીમાં જુલાઈ 2024ના ઇપીએફઓના કામચલાઉ પેરોલ ડેટા જાહેર કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઇપીએફઓએ જુલાઈ, 2024નાં મહિનામાં 19.94 લાખ ચોખ્ખા સભ્યો ઉમેર્યાં છે, જે એપ્રિલ, 2018માં પેરોલ ડેટા ટ્રેકિંગ શરૂ થયા પછીનો સૌથી વધુ વધારો દર્શાવે છે. એકંદરે સભ્યપદ […]

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી

નવી દિલ્હીઃ ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી […]

ભારત જીવંત અને વૈવિધ્યસભર ખાદ્ય સંસ્કૃતિ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ની સંસ્થા વિશે જાણીને આનંદ થાય છે. કેટલાંક દેશોની ભાગીદારી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024ને વૈશ્વિક ખાદ્ય ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધનનાં તેજસ્વી લોકો માટે એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ તરીકે પ્રદર્શિત કરે છે, જેનો ઉદ્દેશ વધતી તકોનો મહત્તમ લાભ ઉઠાવવાનો, વહેંચવાનો અને એકબીજાના અનુભવોમાંથી […]

ચંદ્ર અને મંગળ પછી હવે ભારતની નજર શુક્ર પર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘વિનસ ઓર્બિટર મિશન (VOM)’ ને અવકાશ સંબંધિત અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો વિશે માહિતી આપી હતી. “વિનસ ઓર્બિટર મિશન” (VOM) માટે મંજૂર કરાયેલ કુલ ભંડોળ રૂ. 1236 કરોડ છે, જેમાંથી રૂ. 824.00 કરોડ અવકાશયાન પર ખર્ચવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code