1. Home
  2. Tag "india"

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

NHPC લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ માટેની સૌથી સંગઠન એનએચપીસી લિમિટેડે ફ્લોટિંગ સોલાર ઉદ્યોગને ટેક્નોલોજી પ્રદાતા તરીકે કાર્યરત નોર્વેની કંપની મેસર્સ ઓશન સન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ મુજબ, એનએચપીસી અને ઓશન સન ફોટોવોલ્ટેઇક પેનલ પર આધારિત ઓશન સનની ફ્લોટિંગ સોલાર એનર્જી ટેક્નોલોજીના નિદર્શન માટે સહયોગના મુખ્ય ક્ષેત્રોની શોધ કરશે. પેનલ્સને એનએચપીસી દ્વારા ઓળખવામાં […]

અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. – ૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી. – કોંગ્રેસી ધારાસભ્ય હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી આસામના મુખ્યમંત્રી બન્યા. – ૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી. – ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. […]

લાલ સમુદ્ર : હુતી બળવાખોરોએ ભારત આવતા જહાજ પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

નાણાકીય સલાહકાર કંપનીએ ભારતની GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો

નવી દિલ્હીઃ નાણાકીય સલાહકાર કંપની ડેલોઈટ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ડેલોઇટે આ માટે નિકાસમાં વધારો અને મૂડીપ્રવાહને મુખ્ય કારણો ગણાવ્યા છે. ડેલોઈટ ઈન્ડિયાએ શુક્રવારે ભારતના આર્થિક દૃષ્ટિકોણ પર જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ […]

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

ભારત-નેધરલેન્ડ વચ્ચે ઓરલ પોલિયો રસીના ઉત્પાદન સંબંધિત ભાગીદારી અને સહકાર પર ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ નેધરલેન્ડના યુટ્રેચમાં વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની બિલ્ટથોવન બાયોલોજિકલ્સના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી.  તેમણે યુરોપિયન યુનિયનની રોગચાળાની સજ્જતા ભાગીદારી અને રસીના ઉત્પાદન પર સહકાર વિશે બિલ્ટોવનમાં પૂનાવાલા સાયન્સ પાર્ક (PSP) ના CEO જુર્ગેન ક્વિક અને જેફ ડી ક્લાર્ક સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભારત બાયોટેક નેધરલેન્ડ સ્થિત બિલથોવન બાયોલોજિકલ બી.વી.ની […]

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી […]

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code