ભારતમાં બેરોજગારી દરમાં ઘટી 4.2 ટકા ઉપર પહોંચ્યો
નવી દિલ્હીઃ દેશમાં બેરોજગારી ઘટી હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019-20 અને 2020-21 વચ્ચે બેરોજગારીનો દર 4.8 ટકા થી 0.6 ટકા ઘટીને 4.2 ટકા થયો છે. શ્રમ અને બેરોજગારી રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે PLFS ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં તેમજ સમગ્ર દેશમાં બેરોજગારી દરમાં ઘટાડો થઈ […]