1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ગત વર્ષે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રખ્યાત એવિએશન નિષ્ણાત ટોમ કૂપરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ‘કિરાના હિલ્સ’ વિસ્તારમાં સ્થિત એક મહત્વપૂર્ણ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું […]

ગુજરાતમાં સૈન્યના સધર્ન કમાન્ડનો સરહદની સુરક્ષા અને સેવાનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, 09 ફેબ્રુઆરી 2026 – Army’s Southern Command in Gujarat સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) એ ગુજરાત રાજ્યમાં વ્યાપક ઓપરેશનલ સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને ક્રીક અને કચ્છ સેક્ટરમાં સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ નિમિત્તે […]

આત્મનિર્ભર ભારતઃ આર્મેનિયા હવે ભારત પાસેથી ખરીદશે સ્વદેશી અસ્ત્ર મિસાઈલ, આકાશમાં વધશે તાકાત

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: ભારત હવે દુનિયાના સંરક્ષણ બજારમાં એક મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, આર્મેનિયાએ ભારત નિર્મિત ‘એર-ટુ-એર’ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલો ખરીદવા માટે ભારત સાથે મંત્રણા શરૂ કરી છે. આ સોદાના કેન્દ્રમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત અત્યંત શક્તિશાળી અને સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઈલ છે. આર્મેનિયાએ અસ્ત્ર બીવીઆર (બિયોન્ડ વિઝ્યુઅલ […]

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

ભારત ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારત આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફ્રાન્સ પાસેથી આશરે 3.25 લાખ કરોડના 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના સોદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આનું ઉત્પાદન ભારતમાં લગભગ 30 ટકા સ્વદેશી ઘટકો સાથે કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ભારત ફ્રાન્સ સાથે આ કરાર […]

ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]

1971: પાકિસ્તાની સૈન્ય એ ઘા હજુ ભૂલ્યું નથી, ભૂલી પણ નહીં શકે

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર […]

29 મહિલા સહિત 244 ફ્લાઈટ કેડેટ્સ દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) યોજાઈ

હૈદરાબાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Combined Graduation Parade (CGP) held for 244 flight cadets હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમી (AFA) ખાતે આજે 13 ડિસેમ્બર, 2025ના રોજ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) યોજાઈ હતી. આ પરેડ ભારતીય વાયુસેના (IAF) ની ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાઓના ફ્લાઇટ કેડેટ્સની પ્રી-કમિશનિંગ તાલીમના સફળ સમાપન તરીકે ઉજવવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ […]

યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ

હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code