ઑક્સિજન લેવા ભારતીય વાયુસેનાના વિમાનો પહોંચ્યા સિંગાપુર
દેશમાં ઑક્સિજનની સપ્લાય માટે વાયુસેનાએ મોરચો સંભાળ્યો ભારતીય વાયુસેનાના વિમાનો ઑક્સિજન લેવા માટે સિંગાપુર પહોંચ્યા ઑક્સિજનના ચાર ટેન્કરો ભરવા વાયુસેનાના વિમાનો સિંગાપુર પહોંચ્યા નવી દિલ્હી: દેશમાં કોરોનાની ઘાતક બીજી લહેર વચ્ચે સમગ્ર દેશમાં ઑક્સિજનની અછત સર્જાઇ છે અને લોકો ઑક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઑક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના […]


