બોર્ડર પાર જઈને પુલવામા હુમલાનો અપાશે જવાબ, સેના દ્વારા મોટી કાર્યવાહીની શક્યતા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેના પણ સખત વલણ અખત્યાર કરી ચુકી છે. અહેવાલો મુજબ, 150 જેટલા યુદ્ધવિમાનો વેસ્ટર્ન ફ્રન્ટ તરફ તેનાત કરવામાં આવ્યા છે અને તે કાર્યવાહી માટે તૈયાર છે. આ યુદ્ધવિમાનોમાં જગુઆરથી લઈને મિરાજ-2000 સુધીના ફાઈટર જેટ્સ સામેલ છે. તેનું પ્રદર્શન વાયુશક્તિ કવાયત દરમિયાન થવાનું છે. પરંતુ આ યુદ્ધવિમાન […]