1. Home
  2. Tag "indian army"

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી, બે આતંકીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી અને બે આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ પાસેથી બે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના […]

ભારતઃ 1.45 લાખ કરોડના 10 સૈન્ય પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

નૌકાદળના પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ સાત નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ આર્મી T-72ને સ્વદેશી FRCV સાથે બદલવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ત્રણ સેવાઓ માટે રૂ. 1.45 લાખ કરોડના મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે સાત અદ્યતન ફ્રિગેટ્સનું […]

ભારતીય સેનાને વધારે પાવરફુલ બનાવશે મોદી સરકાર

નવી દિલ્હીઃ ભારત સતત સેનાની તાકાત વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ચીન સાથે એલએસીના ઘણા પોઈન્ટ્સ પર ટેન્શન વચ્ચે, રક્ષા મંત્રાલય ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ ભારતીય નૌકાદળ માટે 7 અદ્યતન યુદ્ધ જહાજો બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય સેનાને તેની T-72 ટેન્કની જગ્યાએ મોડર્ન ફ્યુચર રેડી […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

ગુપ્ત માહિતી અનુસાર આર્મી અને પોલીસે હાથ ધર્યું અભિયાન બે સ્થળો ઉપર અભિયાન શરૂ કરીને આતંકવાદીઓને ઠાર કરાયાં શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ […]

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના ટ્રકને નડ્યો અકસ્માત, ત્રણ જવાનોના નિધન

આર્મી કાફલાની ટ્રક ખાઈમાં ખાબકતા સર્જાઈ દૂર્ઘટના સમગ્ર ઘટના અંગે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના ઉપલા સુબાનસિરી જિલ્લામાં એક ટ્રક ઊંડી ખીણમાં પડતાં સેનાના ત્રણ જવાનોના નિધન થયાં હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ‘ટ્રાન્સ અરુણાચલ’ હાઈવે પર તાપી ગામ પાસે થયો હતો. સૈન્ય સૂત્રોના જણાવ્યા […]

15 હજાર ફૂટની ઊંચાઈએ વિશ્વના પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને કરવામાં આવ્યું પેરાડ્રોપ

ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો  દેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ શનિવારે 15 હજાર ફૂટની ઉંચાઈ પર વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલને પેરાડ્રોપ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સ્વદેશી રીતે નિર્મિત હોસ્પિટલનો આ પ્રકારનો પ્રથમ પેરાડ્રોપ છે. ભારતીય વાયુસેનાએ તેના અદ્યતન વ્યૂહાત્મક પરિવહન […]

ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

સમગ્ર વિસ્તારમાં આર્મીએ શરૂ કર્યું સર્ચ અભિયાન સ્થળ પર મોટી સંખ્યામાં હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડોડામાં ભારતીય સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કેપ્ટન શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદીઓ હથિયાર મુકીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. […]

શ્રીલંકાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં સંયુક્ત લશ્કરી કવાયત ‘મિત્ર શક્તિ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મિત્ર શક્તિ’ની 10મી આવૃત્તિ શ્રીલંકાના મદુરુ ઓયાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં શરૂ થઈ છે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપુતાના રાઈફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે અને શ્રીલંકાની સેનાનું પ્રતિનિધિત્વ ગજાબા રેજિમેન્ટના સૈનિકો કરે છે. ભારતીય સેનાની ટુકડીમાં હથિયારો સાથે 106 સૈનિકો કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ […]

ડોડા બાદ કુપવાડામાં ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓને ધેર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ વિભાગના ડોડા જિલ્લા બાદ હવે કાશ્મીરના ઉત્તરીય ક્ષેત્રમાં કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. ગુરુવારે સરહદી વિસ્તાર કેરનમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આર્મીના 6 આરઆર અને પોલીસના એસઓજીના જવાનો સ્થળ પર તૈનાત છે. તેમજ બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગુરુવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code