1. Home
  2. Tag "indian army"

ભારતીય સેના:કર્નલ ગીતા રાણાએ રચ્યો ઈતિહાસ,આ સિદ્ધિ મેળવનાર દેશની પ્રથમ મહિલા અધિકારી બની

દિલ્હી:ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણાએ ઈતિહાસ રચ્યો છે.પૂર્વી લદ્દાખના ફોરવર્ડ ફ્રન્ટ પર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારી તે ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે.નોંધનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને કમાન્ડરની ભૂમિકા નિભાવવાની મંજૂરી આપી છે.જે બાદ કર્નલ ગીતા આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા અધિકારી બની છે.કર્નલ ગીતા […]

ભારતીય સેનામાં અંગ્રેજ વખતની ચાલી આવતી આ પ્રથાઓ હવે થશે બંધ,જાણો શું આવશે પરિવર્તન

ભારતીય સેનામાં આવશે પરિવર્તન અંગ્રેજ વખતની પ્રથાઓ થશે બંધ પીએમ મોદીના અથાગ પ્રયત્નો લાવશે રંગ દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી કેન્દ્રની સત્તા પર આવ્યા છે ત્યારથી દેશ પ્રગતિના પંથે સતત આગળ જ વધતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી  અનેક જૂની પ્રથાઓ રિત રિવાઝો બંધ થયા છે ત્યારે દેશની સેનામાં પણ હવે અંગ્રેજ વખતની […]

ભારતીય સેનામાં આંતરિક ફેરબદલ,લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર સેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા   

દિલ્હી:લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચિન્દ્ર કુમારને આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.હાલમાં તેઓ આર્મી હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ (સ્ટ્રેટેજિક) તરીકે સેવા આપી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ કુમાર લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજુની જયપુર સ્થિત સાઉથ વેસ્ટર્ન મિલિટરી કમાન્ડના કમાન્ડર તરીકે નિમણૂક […]

દુશ્મનોની હરકત પર દેશ રાખશે તેજ નજર -ભારતીય સેનાની 850 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના

ભારતીય સેના ખરિદશે 800થી વધુ સ્વેદેશી ડ્રોન હવે દુશ્મનોની હરકત પર રહેશે ખાસ નજર દિલ્હીઃ- વિશ્વભરના દેશઓ માટે આતંકવાદ મોટો પડકાર બની રહ્યો છે ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પાકિસ્તાન અને ચીન જેવા દેશો સતત અહીની શાંતિ ભંગ કરવા તત્પર રહે છે જો કે દેશની સેના તેમને વળતો જવાબ આપવા ખડેપગે છે […]

ભારતીય સેના દુશ્મનોની ચાલ પર કરશે વાર – સેના ખરીદશે સૈનિકો માટે જેટપેક સૂટ

ભારતીય સેના સૈનિકો માટે ખરીદશે જેટ પેક દુશ્મનો પર સેનાનો જબલ વાર દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરી રહી છે ત્યારે હવે સેના માટે જેટપેક ખરીદીને લઈને પણ સમાચાર આવી રહ્યા છે જે પ્રમાણે  ભારતીય સેના વધુ તાકાતવર અને દુશ્મનોના જવાબ પર આકરા પ્રહાર કરવામાં વધુ સફળ બનશે. […]

ભારતીય સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા કરાઈ તાકીદ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાન ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી એકત્ર કરવા માટે વિવિધ રસ્તા અપનાવી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી મહિલાઓનો ઉપયોગ કરીને ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓએ તમામ સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા તાકીદ […]

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]

તવાંગમાં સ્થિતિ નિયંત્રણમાં, બુમલા ખાતે ફ્લેગ મીટિંગઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ બાદ ભારતે સરહદ પર સતર્કતા વધારી દીધી છે. દરમિયાન, વિજય દિવસના અવસરે, પૂર્વ આર્મી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ને પાર કરીને વિરોધ કર્યો હતો, જેના પરિણામે બંને બાજુના સૈનિકોને ઈજા થઈ […]

સુરતઃ ભારતીય સેનાની જાસુસી કરતા આઈએસઆઈના જાસુસની ધરપકડ

અમદાવાદઃ ભારતમાં સૈન્યની જાસુસી માટે પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ વધારે સક્રીય બન્યું છે. તેમજ દેશના વિવિધ વિસ્તારમાં જાસુસ ઉભા કરી રહ્યાં છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ જાસુસીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પોલીસે સુરતમાંથી આઈએસઆઈના જાસુસને ઝડપી લઈને તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code