POKને પાકિસ્તાનથી આઝાદ કરાવા ભારતીય સેના તૈયાર, સરકારના આદેશ બાદ કરાશે કાર્યવાહી
નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. ચેમ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના PoK પર રાજનાથ સિંહના સંકેત બાદ “કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર” છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ […]