1. Home
  2. Tag "indian army"

POKને પાકિસ્તાનથી આઝાદ કરાવા ભારતીય સેના તૈયાર, સરકારના આદેશ બાદ કરાશે કાર્યવાહી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને સરકારના આદેશની રાહ જોઈ રહી છે. ચેમ ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના PoK પર રાજનાથ સિંહના સંકેત બાદ “કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર” છે અને અમે સરકારના આદેશ પર કોઈપણ […]

ભારતીય વાસુસેનાઃ અમદાવાદમાં ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની […]

ભારતીય સેનામાંથી બ્રિટિશ શાસન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ દૂર કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું, જેમાંથી બ્રિટિશ શાસનનું પ્રતીક રેડ ક્રોસ હટાવી દેવામાં આવ્યું છે. હવે સેનામાં તે તમામ પ્રથાઓને ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે, આપણને બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. આગામી સમયમાં સૈનિકોના યુનિફોર્મ, સમારંભો તેમજ રેજિમેન્ટ અને ઈમારતોના નામમાં ફેરફાર જોવા મળી શકે છે. […]

ચીની સેના પીછેહઠ થતાં જ ભારતીય સેના એક્ટિવ મોડમાં,આર્મી ચીફ આજે લદ્દાખની મુલાકાતે 

શ્રીનગર:ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે શનિવારે લદ્દાખની મુલાકાત લેશે.ભારતીય સેનાના સૂત્રોએ સમાચાર એજન્સીને આ અંગે માહિતી આપી હતી.ભારત અને ચીન પૂર્વી લદ્દાખના ‘ગોગરા-હોટસ્પ્રિંગ્સ’ વિસ્તારમાંથી તેમના સૈનિકોને હટાવી રહ્યા છે.આ સંદર્ભમાં સેના પ્રમુખની આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.ભારત અને ચીને ગુરુવારે પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં ‘પેટ્રોલિંગ પોઈન્ટ 15’ પરથી તેમના સૈનિકોને હટાવવાની જાહેરાત […]

મૌલવીએ આર્મી કેમ્પ અને અધિકારીઓની મુવમેન્ટની માહિતી પાકિસ્તાનને મોકલી હતી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન માટે જાસુસીની કબુલાત કરી છે. સુરક્ષી […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. […]

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]

ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય આર્મીમાં અગ્નિવીરોની ભરતી માટે કેમ્પ યોજાશે

અમદાવાદઃ ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઉમેદવારો આગામી તા.3જી સપ્ટેમ્બરે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ગુજરાત રાજ્યના યુવાનો માટે અગ્નિપથ યોજના અંતર્ગત ઈન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવરંગપુરા ખાતે ગુજરાતના 20 જિલ્લાઓ અને 02 કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં […]

ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે

નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]

ગુજરાતના આ ગામના રોમેરોમમાં વસે છે દેશભક્તિ – પ્રત્યેક ઘરમાંથી એક પુત્ર જોડાય છે સેનામાં

ગુજરાતનું ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ અમદાવાદ: ભારતીય આર્મીમાં જોડાવવું અને ભારત દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code