ત્રણેય સેનાના એકીકરણ મામલે મહત્વનો નિર્ણય – હવે આર્મીના જવાનોને એરફઓર્સ અને નૌસેનામાં પણ તૈનાત કરવામાં આવશે
દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે ત્યારે હવે ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. જે પ્રમાણે ત્રણેય દળોના એકીકરણની દિશામાં ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. જાણકારી પ્રમાણે કેટલાક આર્મી ઓફિસરોને એરફોર્સ અને નેવીમાં પોસ્ટ કરવામાં આવશે. સૂત્રો […]