1. Home
  2. Tag "indian army"

ત્રણેય સેનાના એકીકરણ મામલે મહત્વનો નિર્ણય – હવે આર્મીના જવાનોને એરફઓર્સ અને નૌસેનામાં પણ તૈનાત કરવામાં આવશે

દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં સતત કાર્ય કરી રહ્યું છે ત્યારે હવે  ભારત પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવા માટે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. જે પ્રમાણે ત્રણેય દળોના એકીકરણની દિશામાં ઝડપથી કામ શરૂ થઈ ગયું છે. જાણકારી પ્રમાણે કેટલાક આર્મી ઓફિસરોને એરફોર્સ અને નેવીમાં પોસ્ટ કરવામાં આવશે. સૂત્રો […]

લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાને ભારતીય સેનાના નવા MGS તરીકે નિયુક્ત કરાયા

દિલ્હીઃ  ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાને ભારતીય સેનામાં  હવે બીજી મોટી જવાબદારી સૌોંપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહને નવા માસ્ટર જનરલ સસ્ટેનમેન્ટ (MGS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને  સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઔજલાને નવા MGS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ આર્મી ચીફના આઠ મુખ્ય સ્ટાફ […]

ભારતીય સેનાની વિરતાને કારણે જ આજે દેશ સુરક્ષિતઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારકાધીશના દર્શન કર્યાં બાદ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે […]

ભારતીય આર્મીમાં હવે નવા અવતારમાં ઈ-જીપ્સી જોવા મળશે, જુના વાહનોને ઈલેક્ટ્રીક ફેરવાયાં

નવી દિલ્હીઃ આપણે બધા મારુતિ જીપ્સીને ભારતીય આર્મીના એક સ્થાપિત અને આવશ્યક ભાગ તરીકે જોઈ છીએ. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય આર્મીમાં જીપ્સીની સંખ્યા સતત ઘટી રહી છે. પરંતુ હવે ફરીથી જીપ્સી નવા અવતારમાં ભારતીય આર્મીમાં આવી રહી છે. આ સ્વરૂપ ઈલેક્ટ્રોનીક છે. ભારતીય આર્મી સેલે દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં રેટ્રોફિટેડ EV જીપ્સીનું પ્રદર્શન […]

ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે,ફ્લેગ રેન્કના અધિકારીઓ પહેરી શકશે એક સમાન યુનિફોર્મ

75 વર્ષ પછી ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે ફ્લેગ રેન્કના ઓફિસરો પહેરશે એક જેવો જ યુનિફોર્મ દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ બાદ ભારતીય સેના પોતાનો યુનિફોર્મ બદલવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ કેડર અને નિયુક્તિ છતાં ફ્લેગ રેન્ક એટલે કે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ […]

પ્રથમ વખત આ 5 મહિલાઓને સેનામાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી,હવે તોપ અને રોકેટ ચલાવશે

હવે સેનામાં મહિલાઓ તોપ ચલાવશે 5 મહિલાઓને ભારતીય સેનામાં સોંપાય મહત્વની જવાબદારી દિલ્હીઃ- દેશની સત્તામાં પ્પરધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાથી આવ્યા છે ત્યારથી વિકાસના કાર્યોને સતત વેગ મળી રહ્યો છએ અને સફળ બની રહ્યા છે ખાસ કરીને મહિલાઓ માટે અનેક ક્ષેત્રમાં પીએમ મોદીએ જગ્યાઓ ફાળવી છે,હવે નેવી હોય કે આર્મી હોય આવી તમામ દેશની સેવાવા ક્ષએત્રમાં […]

માનવ રહિત વિમાન નાગાસ્ત્ર-1 ભારતીય સેનાની તાકાતમાં અનેક ગણો વધારો કરશે

નવી દિલ્હીઃ માનવરહિત વિમાન ‘નાગસ્ત્ર’ ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા જઈ રહ્યું છે. નાગપુરની ભારતીય કંપનીને 450 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એક વર્ષમાં સપ્લાય કરવાની રહેશે. નાગસ્ત્ર-1 ના આગમન પછી, પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દુશ્મનોને ખતમ કરવાનું વધુ સરળ બનશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશોના કઠોર વિસ્તારોમાં પણ દુશ્મનની સેનાનો આસાનીથી સફાયો […]

પુંછમાં આતંકી હુમલોઃ ભારતીય સેનાનું આ યુનિટ ત્રાસવાદીઓનો કાળ, જાણો આ યુનિટની વીરતા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો શહીદ થયાં છે. રાષ્ટ્રીય રાઈફલ્સ વર્ષોથી કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જેથી રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યાં હોવાનું સંરક્ષણ તજજ્ઞો માની રહ્યાં છે. રાષ્ટ્રીય […]

ભારતીય સેના પાસે હશે પોતાનો સેટેલાઇટ,સર્જિકલ સ્ટ્રાઈક મિશનમાં કરશે મદદ,ISRO સાથે થઈ ડીલ    

દિલ્હી : ભારતીય સેનાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે સોદો કર્યો છે. પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન અને પૂર્વ સરહદ એટલે કે ચીન, આર્મીના અલગ કમાન્ડ સેન્ટર પર નજર રાખવા માટે, અન્ય સેનાઓ સાથે સંકલન માટે ટૂંક સમયમાં એક નવો સેટેલાઇટ બનાવવામાં આવશે. ઈસરો આ સેટેલાઈટ બનાવશે. […]

બે દિવસ અગાઉ મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ ભારતીય સેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરની ઉડાન પર રોક લગાવી

ભારતીય સેનાએ ઘ્રુવ હેલિકોપ્ટર પર પ્રતિબંધ લગાવ્યો મુંબઈ માં દૂર્ઘટના બાદ લીઘો આ નિર્ણય  બે દિવસ પહેલા મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ સંરક્ષણ દળોએ ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરી દીધું છે. જ્યાં સુધી તપાસકર્તાઓ હેલિકોપ્ટર ક્રેશનું કારણ નક્કી નહીં કરે ત્યાં સુધી  તેની ઉડાન પર રોક રહેશે ઉલ્લેખનીય છે કે  બુધવારે નેવીના ALH ધ્રુવ હેલિકોપ્ટરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code