આવતા મહિને ભારતીય અવકાશયાત્રીને લઈ જવાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન નિર્ધારિત છે: ડો.જિતેન્દ્ર સિંહ
નવી દિલ્હીઃ ભારત પોતાની અંતરિક્ષ યાત્રામાં એક નિર્ણાયક પ્રકરણ લખવાની તૈયારીમાં છે, ભારતીય અવકાશયાત્રીને લઇ જતું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશન આવતા મહિને નક્કી કરવામાં આવ્યું છે. આગામી મહિનાઓમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની મુખ્ય ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક પછી આ જાહેરાત કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને […]