1. Home
  2. Tag "Indian Culture"

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક […]

ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શો અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદ થી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ‘ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના […]

ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ઐતિહાસિક ધરોહરને નિહાળો…

નવી દિલ્હીઃ દેશમાં તાજમહેલ, લાલકિલ્લો અને કુતુબમિનાર જેટલી આંગળીના વેઢે ગણી શકાય તેવી જગ્યાઓને યાદ રાખીને લોકો ગર્વ અનુભવે છે, પરંતુ દેશમાં અનેક એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેને જોઈને હકીકતમાં આપણને ભારતીય હોવાનું ગૌરવ થાય છે. દેશમાં ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી આ ઐતિહાસિક ધરાહરની ભારતીય કલાકૃતિની  કેટલીક તસ્વીર નિહાળીએ…         (Photo-social media) […]

ભારતીય સંસ્કૃતિ અનુસાર નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે, સવારે હવન-પૂજા યોજાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે. સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પૂજામાં […]

ભારતીય સંસ્કૃતિ, કલા વારસો અને ધરોહરના ઈતિહાસને સાચવીને બેઠું છે કચ્છ મ્યૂઝિયમ

આજે ૧૮ મે, ૨૦૨૩ ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસની ઉજવણી થઈ રહી છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યૂઝિયમ દ્વારા આ વર્ષના મ્યૂઝિયમ દિવસની થીમ “સંગ્રહાલયો, ટકાઉપણું અને સુખાકારી” રાખવામાં આવી છે. કચ્છ મ્યૂઝિયમ એ ગુજરાતમાં આવેલું સૌથી જુનુ મ્યૂઝિયમ છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે ઈટાલિયન ગૌથિક શૈલીમાં તૈયાર થયેલી કચ્છ મ્યૂઝિયમની ઈમારત પ્રથમ દ્રષ્ટિએ જ […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]

ભારતીય સંસ્કૃતિને મજબુત કરવામાં આદિવાસી સમાજનું મોટુ યોગદાનઃ PM મોદી

 દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રખાયું ભોપાલઃ અમર શહિદ બિરસા મુંડાની જ્યંતિ ઉપર જનજાતીય ગૌરવ દિવસ સમાહોરમાં સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા. 100 કરોડના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનની તેમને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાણકારી […]

ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code