અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન […]


