1. Home
  2. Tag "Indian passport"

ભારતીય પાસપોર્ટની તાકાત વધી, વિઝા વિના હવે ભારતીયો ઈરાનનો પ્રવાસ કરી શકશે

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ વધારે મજબુત બન્યો છે, હવે ભારતીયો વિઝા વિના પણ ઈરાનનો પ્રયાસ કરી શકશે. ઈરાને ભારત અને સાઉદી અરબ સહિત 33 દેશો માટે વિઝાની વ્યવસ્થા દુર કરી છે. ઈરાની પર્યટન મંત્રાલયનું માનવુ છે કે, ખુલ્લા દ્વાર નીતિ દુનિયાના વિવિધ દેશો સાથે ઈરાનને જોડવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આઈએસએનએ કહ્યું હતું કે, આ […]

ભારતીય પાસપોર્ટ ઉપર 57 દેશમાં પ્રવાસ કરવા નહીં જરુર પડે વિઝાની

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ હવે મજબૂત બન્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર હવે સમગ્ર વિશ્વમાં ભારતીય પાસપોર્ટની કિંમત વધી ગઈ છે. 2022 ની સરખામણીમાં, તેના રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. હવે ભારતનો પાસપોર્ટ 80માં સ્થાને છે. ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ટોગો અને સેનેગલ દેશોએ પણ […]

ભારતીય પાસપોર્ટના 4 રંગો હોય છે,શું છે આ વિવિધ રંગોનો અર્થ ?

દરેક નાગરિકને વિદેશ પ્રવાસ માટે સત્તાવાર દસ્તાવેજની જરૂર પડશે.આ દસ્તાવેજ પાસપોર્ટ તરીકે ઓળખાય છે.શું તમે જાણો છો, ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ જારી કરવામાં આવે છે? ભારતમાં ઘણા પ્રકારના પાસપોર્ટ છે અને દરેક પાસપોર્ટનો પોતાનો અર્થ છે.તો ચાલો તેમના વિશે જાણીએ. સામાન્ય પાસપોર્ટઃ આ પાસપોર્ટ ભારત સરકાર દ્વારા સામાન્ય માણસ માટે જારી કરવામાં આવે છે.આ પાસપોર્ટનો […]

મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના ભારતીય પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

મુંબઈઃ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓના મુંબઈમાં ભારતીય પાસપોર્ટ બનાવવાના રેકેટનો મહારાષ્ટ્ર એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 85 ભારતીય પાસપોર્ટ બાંગ્લાદેશીઓને આપ્યાં હોવાની કબુલાત કરી છે. આરોપીઓની મદદથી અન્ય ઘુસણખોર બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ મેળવ્યાં હોવાનું એટીએસની ટીમ માની રહી છે. જે અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code