1. Home
  2. Tag "indian railways"

600 થી વધુ ટ્રેન ફરીવાર શરૂ થશે, કન્ફર્મ ટીકીટ માટે કરી મહત્વની જાહેરાત

ટ્રેનમાં મુસાફરી કરનારને મળશે રાહત 600 થી વધુ ટ્રેન થશે ફરીવાર શરૂ કન્ફર્મ ટીકીટ માટે કરી મહત્વની જાહેરાત દિલ્લી: કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થતાં ટ્રેન સેવાની માંગમાં મોટો વધારો થયો છે. પરપ્રાંતીઓ કે જેઓ કોરોનાને લીધે પોતાના ગામ પાછા ફર્યા હતા, તેઓ હવે શહેરમાં પાછા ફરવા માગે છે. લોકડાઉન અને કર્ફ્યુમાં છૂટછાટ સાથે કારખાનાઓ શરૂ […]

ભારતીય રેલ્વે ટ્રેનની ટિકીટ બૂક કરાવવા પર આપી રહ્યું છે 5 ટકા ડિસ્કાઉન્ટ – જાણો શું છે વિગત અને તેની શરત

ભારતીય રેલ્વે આપીરહી છે ટિકિટ બૂક પર ડિસ્કાઉન્ટ યૂપીએઈ પેમેન્ટ કરવા પર મળે છે 5 ટકા ડિસ્કાઉન્ટ દિલ્હીઃ-વિતેલા વર્ષથી જ કોરોના વાયરસને કારણે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું, ત્યારે હવે ઘીરે ઘીરે  કોરોનાના કેસો ઓછા થતા જ રેલ્વે અનેક મહત્વપૂર્ણ રૂટો પર લગભગ તમામ ટ્રેનો ફરી દોડાવી રહ્યું છે. જો તમે […]

ભારતીય રેલ્વેએ કોરોના દર્દીઓ માટે 7 રાજ્યોના સ્ટેશનો પર આઈસોલેશન કોવિડ કોચ કર્યા તૈયાર

ભારકીય રેલ્વેએ કોવિડ કોચ તૈયાર કર્યા દેશના 7 રાજ્યોમાં ટ્રેનના ડબ્બાઓને કોવિડ આઈલેશન વોર્ડમાં ફેરવ્યા દિલ્હીઃ-ભારતીય રેલ્વેએ શનિવારના રોજ જણાવ્યું હતું કે કોવિડ -19 ના સામાન્ય દર્દીઓની સારવાર માટે રેલ્વેના અલગ કોચ દેશના સાત રાજ્યોમાં 17 સ્ટેશનો પર ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં 298 કોચ વિવિધ રાજ્યોને સોંપવામાં આવ્યા છે અને તેમાં 4 […]

ઉનાળામાં મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલવે કરી રહી છે પ્રયાસ

ઉનાળામાં મુસાફરોને નહીં પડે મુશ્કેલી પશ્ચિમ રેલવેએ શરૂ કરી કેટલીક સુવિધાઓ મુસાફરોની માંગની ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય દિલ્લી: કોરોના વાયરસના સમયમાં રેલવે વિભાગ દ્વારા ખુબ મહત્વની કામગીરી કરવામાં આવી છે. હાલ પણ સતત રેલવેમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર સંખ્યા જોવા મળતા પશ્ચિમ રેલવે દ્વારા મહત્વની કેટલીક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જે યાત્રીઓને યાત્રા દરમિયાન થતી […]

આજથી એક મહિના માટે અમદાવાદ મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી, IRCTC એ કરી જાહેરાત

IRCTC એ કરી જાહેરાત એક મહિના માટે તેજસ એક્સપ્રેસ બંધ કોરોના વધતા લેવાયો નિર્ણય મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ 2 એપ્રિલથી એક મહિના માટે બંધ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, આજથી એક […]

ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાયઃ પિયુષ ગોયેલ

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે. લોકસભામાં […]

ભારતીય રેલવેની અનોખી પહેલ: મુંબઈના સીએસટી સ્ટેશન પર રેલવે દ્વારા ‘બ્રેલ મેપ’ લગાવવામાં આવ્યો

ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ મુંબઈમાં CST સ્ટેશન પર બ્રેલ મેપ લગાવાયો રેલવે દ્વારા બ્રેલ મેપ લગાવવામાં આવ્યો નેત્રહીન પ્રવાસીઓની કરશે મદદ મુંબઈ: ભારતીય રેલવે સતત મુસાફરોની મુસાફરીને સરળ બનાવવા માટે કંઈકને કઈ નવું કરતી રહે છે અને હવે ભારતીય રેલવેની નવી અને અનોખી પહેલ મુંબઈના સીએસટી રેલેવ સ્ટેશન પર જોવા મળી હતી. મુંબઈમાં […]

રેલવેનો કોરોનાનું લાગ્યુ ગ્રહણઃ આવકમાં 36993 કરોડનો ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનને પગલે રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનલોકમાં ધીરે-ધીરે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી પહેલાની જેમ રેલ વ્યવહાર શરૂ થયો નથી. દરમિયાન કોરોના મહામારીને પગલે રેલવેની આવક રૂ. 36993 કરોડ ઘટી હોવાનું જાણવા મળે છે. રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ જણાવ્યું હતું કે, કોરોના મહામારી […]

ભારતીય રેલ્વેએ બદલ્યો  નિયમ – કોરોનાકાળમાં બુક થયેલી ટિકિટના રિફંડની સમય મર્યાદા વધારીને 9 મહિના કરી 

ભારતીય રેલ્વેએ આ નિયમ બદલ્યો રિફંડ મેળવવાની સમય મર્યાદા 9 મહિના કરી દિલ્હીઃ-રેલ્વેએ જણાવ્યું કે, હેલ્પલાઈન નંબર  139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટના માધ્યમથી  કાઉન્ટર ટિકિટ રદ કરવાના સ્થિતિમાં પણ, કોઈપણ રેલ્વે કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદાને  મુસાફરીની તારીખથી વધારીને 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે. રેલ્વે કોરોનાનાન કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન […]

ભારતીય રેલ્વેની નવી પહેલ – ટ્રાફીક ઓછું કરવા લૂપ લાઈનની લંબાઈમાં કરાશે વધારો, જાણો લૂપ લાઈન શું છે

ભારકતીય રેલ્વે હવે લાંબી લૂપ લાઈન વિકસાવસે ટ્રાફીક ઓછુ કરવા રેલ્વેએ લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ-ભારતીય રેલ્વેના દક્ષિણ સેન્ટ્રલ ઝોને ટ્રાફિક ધટાવવા માટે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલૂ સ્ટેશન પર પ્રથમ લાંબી લૂપ લાઇન શરૂ કરી છે. આ લાઈન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમ રૂટ ઉપર છે. ટ્રાફિક ઘટાડવા માટે ભારતીયએ આ યોજના શરૂ કરી છે. લૂપ લાઈન શું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code