1. Home
  2. Tag "Indian tourists"

માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો, માલદીવના ટુરિઝમને પડ્યો ફટકો

માલેઃ  માલદીવ્સ અને ભારત વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લીધે માલદીવના પ્રવાસન પર અસર પડી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પ્રથમ ક્વાટરમાં માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માલદીવ્સના પર્યટન મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43,991 પ્રવાસીઓ આવ્યા હતા. 2023માં આ દરમિયાન આ સંખ્યા 73,785 હતી. ત્યારે માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે […]

દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો

નવી દિલ્હીઃ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે, દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે પાંચ વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝા રજૂ કર્યો છે. દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરીઝમ (ડીઈટી) અનુસાર, બે થી પાંચ કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા, 90-દિવસના રોકાણની મંજૂરી આપે છે, જે એક જ સમયગાળા માટે એકવાર વધારી શકાય […]

દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM […]

શ્રીલંકામાં છ મહિનામાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ ઉમટ્યાં

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાં ફસાયેલુ શ્રીલંકા હવે ધીમે-ધીમે આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું છે. તેમજ હવે વિદેશી પ્રવાસીઓ પણ આવી રહ્યાં છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી છે. શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ હતો. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેટા […]

વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓ હવેથી ત્યા રહીને જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટને રિન્યૂ કરાવી શકશે

 વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર  વિદેશથી જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ રિન્યૂ કરાવી શકાશે દિલ્હીઃ-દેશના નાગરીકો જે વિદેશમાં વસી રહ્યા છે તેઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે એવા દેશના લોકો કે જેમના આંતરરાષ્ટ્રીય ડ્રાવિંગ પરમિટની સમય મર્યાદા વિદેશમાં રહેતા સમાપ્ત થી ચૂકી છે તેઓ હવે વિદેશમાં રહીને જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code