1. Home
  2. Tag "Indians"

ભારતીયો વાહન ખરીદી વખતે હવે ગુણવત્તા અને સુરક્ષાને વધારે આપી રહ્યાં છે મહત્વ

ભારતનું ઓટોમોબાઈલ બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડેલોઇટના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કન્ઝ્યુમર સ્ટડી અનુસાર, હવે 76 ટકા ભારતીય ગ્રાહકો ઉત્પાદક પાસેથી સીધી કાર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. લોકોનો વિશ્વાસ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર વધી રહ્યો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ઓટો કંપનીઓ (OEM) પોતે તેમના વેચાણ નેટવર્ક દ્વારા ખરીદી પ્રક્રિયામાં કેવી રીતે ફેરફાર […]

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો અત્યાર સુધીમાં સ્વદેશ પરત ફર્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરીકામાં ગેરકાયદે ધુસણખોરી કરતા પકડાયેલા કુલ 388 લોકો ભારત પરત આવ્યા છે. આમાંથી, 333 લોકો ત્રણ ડિપોર્ટેશન ફ્લાઇટ્સ દ્વારા અમૃતસર પહોંચ્યા અને 55 ભારતીય નાગરિકો કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અમેરિકાથી પનામા થઈને નવી દિલ્હી પહોંચ્યા.ડેટા દર્શાવે છે કે 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 16 […]

વિદેશમાં કામ કરતા ભારતીયો માટે સૌથી ખરાબ દેશ કયો છે? વાસ્તવિકતા જાણો

વિદેશમાં કામ કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ વિદેશમાં કામ કરવું સરળ નથી. લોકો સારા જીવન અને સારા પગારની શોધમાં વિદેશ જાય છે. મોટાભાગના લોકોનો ઉદ્દેશ્ય વધુ સારો પગાર છે. જો વિદેશમાં નોકરીનો વિષય આવે તો યુરોપનો ઉલ્લેખ અવશ્ય થાય છે. પરંતુ ત્યાં નોકરી માટે હા કહેતા પહેલા વિદેશની વાસ્તવિકતા જાણવી જરૂરી છે. કારણ […]

અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે. ભારતના વિદેશ સચિવ […]

અમેરિકાએ ગયા વર્ષે ગેરકાયદે રીતે રહેતા 1368 ભારતીયોને પરત મોકલ્યાં હતા

નવી દિલ્હીઃ અમેરિકાથી ભારતીયોને પાછા મોકલવા અંગે સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ અનેક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ આ અંગેનો જૂનો ડેટા પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ 2009 માં 734 લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, 2013 માં 550 લોકોને ભારત મોકલવામાં આવ્યા. […]

સીરિયામાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચાર ભારતીયો પરત સ્વદેશ પહોંચ્યાં

નવી દિલ્હીઃ સીરિયામાં ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ચાર ભારતીય નાગરિકો દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકારની મદદથી ચારેય નાગરિકો ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય લોકોએ મદદ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. એક ભારતીય નાગરિકે કહ્યું કે, ઘરે પાછા આવીને ખૂબ જ સારું લાગે છે. ભારતીય દૂતાવાસે તેમને ઘણી […]

વિદેશ ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો જાણી લો ભારતીયો માટે વિઝા ફ્રી દેશ વિશે

ભારત ઘણો મોટો દેશ છે અને દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારત આવે છે. ઘણા પ્રવાસીઓ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેવા જાય છે, જ્યારે ઘણા ભારતીય એવા છે તેઓ વિદેશ પ્રવાસે જાય છે. વિદેશ ફરવા જનાર મોટાભાગના ભારતીય બજેટ નક્કી કરે છે અને ક્યાં સ્થળ ઉપર કેટલો ખર્ચ થવાનો અંદાજ છે તેનું બજેટ નક્કી […]

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયો અને અન્ય દેશોના મિત્રોને ભારત કો જાનીયે (ભારતને જાણો) ક્વિઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ક્વિઝ ભારત અને વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવે છે અને તે આપણા સમૃદ્ધ વારસા અને જીવંત સંસ્કૃતિને ફરીથી જાણવાની એક અદ્ભુત રીત પણ છે. તેમણે X પર […]

આતંકવાદ અને દેશના દુશ્મનો સામે તમામ ભારતીયોએ એક થવું જોઈએઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ ના નારાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે લોકોએ આ સૂત્રનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ અને દેશના દુશ્મનો અને આતંકવાદ સામે એક થવું જોઈએ. ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ ગઠબંધન સરકાર સત્તામાં પરત ફરશે. નીતિન ગડકરીએ […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code