1. Home
  2. Tag "Indians"

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- આ વર્ષે જૂન સુધીમાં 87,000થી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે, આ વર્ષે જૂન સુધીમાં 87,026 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે 2011 થી અત્યાર સુધીમાં 17.50 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. જયશંકરે કહ્યું કે 2022માં 2,25,620 ભારતીયોએ, 2021માં 1,63,370, 2020માં 85,256 ભારતીયોએ તેમની નાગરિકતા […]

ભારતમાં ઘટી રહી છે ગરીબોની સંખ્યા,છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા

દિલ્હી :છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીમાંથી મુક્ત થયા છે અને 2015-16 અને 2019-21 વચ્ચે ગરીબોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સોમવારે અહીં “રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023” બહાર પાડ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015-16થી 2019-21ના સમયગાળા દરમિયાન રેકોર્ડ 13.5 કરોડ લોકોને […]

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા,પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા ભારતના વિકાસને પણ ભવ્ય રીતે બતાવશે  પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતને લઈને ભારતીય-અમેરિકન સમુદાય ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની મુલાકાતને ખૂબ જ ખાસ બનાવવા માંગે છે. આ ક્રમમાં માત્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાંસ્કૃતિક ઝલક જ નહીં, […]

PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો,ન્યૂ જર્સી રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરવામાં આવી

PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરાઈ  દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની રાજકીય મુલાકાતને લઈને ભારતીય ડાયસ્પોરા ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીનો એવો ક્રેઝ છે કે ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે પીએમ મોદીની મુલાકાત પહેલા તેમના નામ પર ફૂડ પ્લેટ લોન્ચ કરી છે. આ રેસ્ટોરન્ટ ન્યુ જર્સીમાં આવેલું […]

ભારત લોકતંત્રની જન્ની, અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએઃ PM મોદી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વરતા ભારતીયોને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત લોકતંત્રની જન્નની છે અને અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી ઈકોનોમી ધરાવતો દેશ છે. ભારતનો વિકાસ એ તમામ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. તેમજ દુનિયામાં સૌથી મોટી અને યુવા ટેલેન્ટ […]

બ્રિટનની આ કંપનીઓ કે જેને ભારતીયોએ ખરીદી લીધી,જાણશો તો તમને પણ થશે ભારતીય હોવાનો ગર્વ

દિલ્હી: આજથી થોડા વર્ષ પહેલા દુનિયાના દરેક લોકોની ભારત પ્રત્યે અલગ નજર હતી, લોકો ભારતને ગરીબ અને આર્થિક રીતે પછાત દેશ તરીકે જોતા હતા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતના જે સ્ટાર ચમક્યા છે, તે વાત જોઈને લાગે છે કે ભારતનો દશકો નહી પણ ભારતની સદી આવશે, અને 21મી સદી ભારતની છે. વાત એવી છે કે […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]

ભૂટાને ભારતીયો માટે કરી આ મોટી જાહેરાત,થશે મોટો ફાયદો

દિલ્હી:ભૂટાને અહીં પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ચૂકવનારા પ્રવાસીઓ ભુટાનના ફુટશોલિંગ અને થિમ્પુના શહેરોમાંથી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના […]

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code