સંઘર્ષ પછી ઈરાનથી 2,361 ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા: રણધીર જયસ્વાલ
નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી 2,361 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આમાંથી 2,060 ભારતીયો આર્મેનિયા થઈને અને 301 અઝરબૈજાન થઈને પાછા ફર્યા છે. જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે […]


