1. Home
  2. Tag "Indians"

ભૂટાને ભારતીયો માટે કરી આ મોટી જાહેરાત,થશે મોટો ફાયદો

દિલ્હી:ભૂટાને અહીં પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ચૂકવનારા પ્રવાસીઓ ભુટાનના ફુટશોલિંગ અને થિમ્પુના શહેરોમાંથી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના […]

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી […]

બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં […]

અમેરિકી વિઝા જારી કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીયો  

દિલ્હી: ભારતમાં ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ અમેરિકી વિઝા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ અંગે તેમની ચિંતા વ્યક્ત કરી.કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે વિલંબ ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના હિતોને “નુકસાન” કરી રહ્યો છે. તેમણે ટ્વિટર પર આવા મીડિયા અહેવાલો શેર કર્યા કે કેટલાક કિસ્સાઓમાં વિઝાની રાહ જોવાની અવધિ ‘એક વર્ષથી વધુ’ હોવાનો ઉલ્લેખ […]

કેનેડા જતા ભારતીયો માટે મોટા સમાચાર,હવે આ દસ્તાવેજની જરૂર નહીં પડે

દિલ્હી:કેનેડિયન સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં પ્રવેશતા લોકો માટે એન્ટિ-કોવિડ-19 રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરી શકે છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.યુ.એસ.ની જેમ, કેનેડામાં હજી પણ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી છે જેમને કોવિડ -19 વિરોધી રસી આપવામાં આવી છે.જો કે, અત્યારે તે જાણી શકાયું નથી કે,કેનેડાની જેમ યુએસ પણ 30 સપ્ટેમ્બર […]

પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા

નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્‍પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્‍લાસગોના મ્‍યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્‍પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. […]

સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા વધ્યાં, કોરોના વચ્ચે 2021માં તૂટ્યો 14 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021 દરમિયાન 50 ટકા વધીને 14 વર્ષના ઉચ્ચસ્તર 3.83 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 30,500 કરોડથી વધુ) ઉપર પહોંચી છે. તેમાં ભારતની સ્વિસ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની શાખાઓમાં જમા કરાયેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંક ઓફ સ્વિટ્ઝર્લૅન્ડ (SNB) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે ઈમરાનખાને ભારત અને ભારતીયોની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code