1. Home
  2. Tag "Indians"

ભારત લોકતંત્રની જન્ની, અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએઃ PM મોદી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વરતા ભારતીયોને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત લોકતંત્રની જન્નની છે અને અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી ઈકોનોમી ધરાવતો દેશ છે. ભારતનો વિકાસ એ તમામ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. તેમજ દુનિયામાં સૌથી મોટી અને યુવા ટેલેન્ટ […]

બ્રિટનની આ કંપનીઓ કે જેને ભારતીયોએ ખરીદી લીધી,જાણશો તો તમને પણ થશે ભારતીય હોવાનો ગર્વ

દિલ્હી: આજથી થોડા વર્ષ પહેલા દુનિયાના દરેક લોકોની ભારત પ્રત્યે અલગ નજર હતી, લોકો ભારતને ગરીબ અને આર્થિક રીતે પછાત દેશ તરીકે જોતા હતા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતના જે સ્ટાર ચમક્યા છે, તે વાત જોઈને લાગે છે કે ભારતનો દશકો નહી પણ ભારતની સદી આવશે, અને 21મી સદી ભારતની છે. વાત એવી છે કે […]

ઓપરેશન કાવેરીઃ સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000થી વધારે ભારતીયોને બહાર કાઢવામાં આવ્યાં

નવી દિલ્હીઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને પગલે અનેક ભારતીય સહિતના વિદેશી નાગરિકો ફસાયેલા છે. પોતાના દેશના નાગરિકોને બહાર નીકાળવા માટે પ્રયાસ શરૂ કરાયાં હતા. ભારતની મોદી સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓવરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા 3 હજારથી વધારે ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત […]

ભૂટાને ભારતીયો માટે કરી આ મોટી જાહેરાત,થશે મોટો ફાયદો

દિલ્હી:ભૂટાને અહીં પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ચૂકવનારા પ્રવાસીઓ ભુટાનના ફુટશોલિંગ અને થિમ્પુના શહેરોમાંથી ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે. ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના […]

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને આપ્યો મોટો ઝટકો

દિલ્હી:કેનેડા સરકારે નવા વર્ષ પર ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે.કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી […]

બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં […]

અમેરિકી વિઝા જારી કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીયો  

દિલ્હી: ભારતમાં ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓએ અમેરિકી વિઝા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ અંગે તેમની ચિંતા વ્યક્ત કરી.કેટલાક વપરાશકર્તાઓએ કહ્યું કે વિલંબ ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોના હિતોને “નુકસાન” કરી રહ્યો છે. તેમણે ટ્વિટર પર આવા મીડિયા અહેવાલો શેર કર્યા કે કેટલાક કિસ્સાઓમાં વિઝાની રાહ જોવાની અવધિ ‘એક વર્ષથી વધુ’ હોવાનો ઉલ્લેખ […]

કેનેડા જતા ભારતીયો માટે મોટા સમાચાર,હવે આ દસ્તાવેજની જરૂર નહીં પડે

દિલ્હી:કેનેડિયન સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં પ્રવેશતા લોકો માટે એન્ટિ-કોવિડ-19 રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરી શકે છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.યુ.એસ.ની જેમ, કેનેડામાં હજી પણ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી છે જેમને કોવિડ -19 વિરોધી રસી આપવામાં આવી છે.જો કે, અત્યારે તે જાણી શકાયું નથી કે,કેનેડાની જેમ યુએસ પણ 30 સપ્ટેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code