1. Home
  2. Tag "Indus Water Treaty"

સિંધુ જળ સંધિ તૂટી ગયા પછી, ભારતે સાવલકોટ પ્રોજેક્ટને મંજૂરી આપી

પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી, એક મોટા નિર્ણયમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર લાંબા સમયથી પડતર સાવલકોટ જળવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી છે. “નદી ખીણ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે નિષ્ણાત પર્યાવરણીય મૂલ્યાંકન સમિતિ (EAC) ની 40મી બેઠક 26 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી અને ગુરુવારે […]

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે. એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , […]

લોહીની નદીની ધમકી આપનાર પાકિસ્તાન હવે સિંધુ જળ સંધિ મામલે આંતરાષ્ટ્રીય કોર્ટમાં જશે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આના કારણે પાકિસ્તાનને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના પ્રતિબંધ પછી, પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયેલું છે. પાકિસ્તાને ભારતના નિર્ણય સામે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પરંતુ પાકિસ્તાનને અહીંથી સફળતા મળવાની શકયતાઓ ખુબ ઓછી છે. એવું […]

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code