ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 8 ના મોત, તપાસના આદેશ અપાયો
ઇન્દોર 31 ડિસેમ્બર 2025: Eight people died after drinking contaminated water દેશના સૌથી સ્વચ્છ શહેર અને વોટર પ્લસ (ગંદા પાણી વ્યવસ્થાપન)નો ખિતાબ મેળવનાર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી એક પછી એક આઠ લોકોના મોત થયા છે. આ ઘટના ભગીરથપુરા વિસ્તારમાં બની હતી, જ્યાં રહેવાસીઓ ઘણા દિવસોથી ગંદા પાણીના પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા. સોમવારે પરિસ્થિતિની […]


