1. Home
  2. Tag "Inspiration"

મહારાષ્ટ્ર સરકાર રાજમાતા અહિલ્યા બાઈ હોલકર જેવી મહાન વ્યક્તિઓ પાસેથી પ્રેરણા લઈ રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

નવી દિલ્હી, 26 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સરકાર જળ સંરક્ષણ અને ગ્રામીણ સુધારા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસના એજન્ડાને આકાર આપવા માટે રાજમાતા અહિલ્યા બાઈ હોલકર જેવા મહાન વ્યક્તિઓ પાસેથી પ્રેરણા લઈ રહી છે. અહિલ્યા દેવીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે “ગોદાથી નર્મદા” યાત્રાના પ્રારંભ પ્રસંગે બોલતા, ફડણવીસે કહ્યું કે વારસાનું જતન અને […]

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે  મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ. કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું  ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા  ધૂની અને […]

પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]

ઘર હોટલ નથી, ઘર તો રહેવાની જગા છે કોઈ મેગેઝીનનું કવરપેજ નથી

(પુલક ત્રિવેદી) જેપનીઝ જબરા કર્મયોગી હોય છે. અને સાથે સાથે ઇનોવેટિવ થીંકર પણ ખરા. જાપાનમાં સરેરાશ વય ૭0 વર્ષથી ઉપરની હોય છે. એમાં પણ ત્યાંના એક ગામની વાત અનોખી છે. અહીં આ ગામમાં લોકોનું આયખુ સો વર્ષથી વધુનું હોય છે. આ ગામના લોકો સો વર્ષે પણ અત્યંત સજાગ અને જાતે પોતાનું કામ કરતા જોવા મળે […]

તમારી વાતથી જો ચહેરા પર સ્મિત ન આવે તો, શા માટે તમારી વાતનો સ્વીકાર કરવા માટે કોઇ પ્રેરાય ?

(પુલક ત્રિવેદી)  ‘અકલી બકલી ડેલિસિયશ…’ યાદ આવ્યું આ મનલુભાવન કમ્પોઝિશન? સાડા પાંચ છ દાયકાઓથી વિજ્ઞાપનની દુનિયામાં ડંકો વગાડી રહેલી આ જાહેરાતના સર્જક સિલ્વેસ્ટર દા કુન્હા જૂન 2023માં આ દુનિયાને અલવિદા કરીને કાયમ માટે ચાલી નીકળ્યા. પરંતુ લોકોના દિલો દિમાગ ઉપર એમની ક્રિએટિવ છાપ હર હંમેશ માટે છોડીને ગયા. દા કુન્હાએ એમના જીવન કાળ દરમિયાન ઘણી […]

અભિનેતા રાજકુમાર રાવ જૂની ફિલ્મોના પાત્રોમાંથી પ્રેરણા લેવાને બદલે મૌલિકતા પર ધ્યાન કેન્દ્રીત કરે છે

ઘણીવાર સ્ટાર્સ પાત્ર ભજવતી વખતે જૂની ફિલ્મોના પાત્રોમાંથી પ્રેરણા લે છે. તેઓ કનેક્ટ થવા માટે જૂની ફિલ્મો જુએ છે. પરંતુ, રાજકુમાર રાવ સાથે આવું નથી. તે જૂની ફિલ્મોમાંથી પ્રેરણા લેતા નથી, પરંતુ પોતાની મૌલિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરમાં તેમણે પોતે આ વાત કહી છે. રાજકુમાર રાવ હાલ ફિલ્મ ‘માલિક’ માટે ચર્ચામાં છે. તેઓ […]

ભારતની સતત પ્રગતિથી શ્રીલંકાને પ્રેરણા મળે છેઃ PM દિનેશ ગુણવર્દના

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનાએ ભારતની સતત પ્રગતિને બિરદાવી છે અને કહ્યું છે કે તેનાથી શ્રીલંકાને પણ પ્રેરણા મળી છે. શ્રીલંકા ઈન્ડિયા સોસાયટી દ્વારા આયોજિત ભારતના 77મા સ્વતંત્રતા દિવસની યાદમાં આયોજિત રાત્રિભોજનમાં બોલતા પ્રધાનમંત્રી કહ્યું કે, ભારતે યોગ્ય રીતે વિશ્વના મંચ પર તેનું સ્થાન પાછું મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં તેનું સ્થાન વધાર્યું છે. […]

ભારતીય સંસ્કૃતિ લોકોના દિલ જીતવાની પ્રેરણા આપે છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14 માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code