રાજસ્થાનઃ જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું પીએમ મોદી કરશે ઉદ્ધાટન
દિલ્હીઃ અમેરિકાના પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના જયપુર સ્થિત પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા (CIPET) નું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને […]