RBI ની નીતિ મુદ્દે SBIની ભલામણ, OMO રણનીતિ બદલવી જરૂરી
મુંબઈ, 28 જાન્યુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રમાં તરલતા વધારવા માટે અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે, તેમ છતાં તેનું પરિણામ અપેક્ષા મુજબ જોવા મળ્યું નથી. એસબીઆઈ રિસર્ચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ અંદાજે રૂ. 6.6 લાખ કરોડ બજારમાં નાખવા છતાં સરકારી […]


