UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે
UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. ભારતે પાકિસ્તાનને […]