1. Home
  2. Tag "investigation"

હમાસનો ચીફ યાહ્યા સિનવારના મોતની આશંકા, ઈઝરાયલે તપાસ શરૂ કરી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળ્યું નવી દિલ્હીઃ ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે. ઈઝરાયલના હુમલામાં સિનવારનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સિનવારની મોતની અટકળો વચ્ચે સૈન્યએ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનો બારોબાર ભાડે આપવાના મુદ્દે તપાસ કરાશેઃ કૂલપતિ

વિવાદ થતાં જ કૂલપતિએ તપાસ સોંપી, તપાસ સમિતિનો અહેવાલ મળ્યા બાદ કાર્યવાહી કરાશે, ખાનગી સંસ્થાઓ દ્વારા મેદાનોનો કરાતો ઉપયોગ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિવર્સિટીના મેદાનોનો ખાનગી સંખ્યાઓ દ્વારા બેરોકટોક ઉપયોગ કરાતો હોવાનો તેમજ બારોબાર યુનિના રમત-ગમતના મેદાનો ભાડે આપવાના મુદ્દે ભારે વિવાદ થયા બાદ કૂલપતિએ આ મામલે તપાસ સમિતિ બનાવી […]

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યા કેસની CBIએ શરૂ કરી તપાસ

મેડિકલ-ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી નવેસરથી ફરિયાદ નોંધાઈ હાઈકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. CBIએ નવી FIR નોંધી છે. તેને જોતા દિલ્હીથી સીબીઆઈની એક ટીમ આ કેસની તપાસ માટે કોલકાતા પહોંચી હતી. CBIએ […]

પ.બંગાળ મહિલા તબીબ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

હાઈકોર્ટે કેસની તપાસનો કર્યો આદેશ બુધવાર સવાર સુધીમાં તમામ દસ્તાવેજ CBIને સોંપવા પોલીસને નિર્દેશ કોલકાતા: હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડેહાથ […]

ઈલેક્ટોરલ બોન્ડ અંગેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચનાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) મારફતે તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં તે કાનૂની માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે […]

બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં અનામતને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશ સરકારે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા. માહિતી અનુસાર, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ શાસક વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગની આગેવાની હેઠળના 14-પક્ષીય ગઠબંધનની […]

નીટ પેપરલીક કેસમાં CBI તપાસનો ધમધમાટ, અમદાવાદ સહિત સાત સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ NEET પેપર લીક મામલે CBIએ આજે ​​મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ શનિવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી. CBI અધિકારીઓએ […]

ગોંડલમાં દીપડો આંટાફેરા મારતો હોવાની અફવા ફેલાતા વન વિભાગે તપાસ હાથ ધરી

ગોંડલઃ શહેરમાં રાતના સમયે દીપડો આંટાફેરા મારતો હોવાથી વાતો વહેતી થતાં લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. રાતના સમયે લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. દરમિયાન શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15માં ગત 22 જૂનની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTVમાં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં […]

ગુજરાતઃ NEET પેપર લીક કેસની તપાસ માટે CBIની ટીમ ગોધરા આવશે

અમદાવાદઃ CBIએ NEET-UG પરીક્ષા-2024માં પેપર લીક સહિત અન્ય ગેરરીતિઓની તપાસ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. રવિવારે CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ માટે બે વિશેષ ટીમોની રચના કરી હતી. આમાંથી એક ટીમ રવિવારે સાંજે પટના પહોંચી ગઈ છે. તો બીજી ટીમ ગુજરાતના ગોધરામાં મોકલવામાં […]

હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે સનદી અધિકારીઓની કમિટીની રચના

અમદાવાદઃ રાજકોટ શહેરના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. તપાસ માટે કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. તેથી રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code