1. Home
  2. Tag "Iran-Israel conflict"

DGCAની એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ માર્ગો ટાળવા સૂચના

નવી દિલ્હી, 20 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ દેશની તમામ એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ટાળવા અને સુરક્ષા જોખમનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક ધોરણે ‘કન્ટિન્જન્સી પ્લાન’ (આકસ્મિક યોજના) તૈયાર રાખવા નિર્દેશ […]

પુતિને ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મુક્યો

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણા નાગરિકો છે. […]

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, રેઝા પહલવીએ ખામેનીના નેતૃત્વ હેઠળની ઇસ્લામિક સરકાર સામે ખુલ્લો મોરચો ખોલ્યો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ગયા શુક્રવારથી ચાલી રહ્યો છે. આ સંઘર્ષમાં બંને દેશોને ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સમગ્ર સંઘર્ષમાં રસ દાખવી રહ્યા છે. કારણ કે ઈરાનમાં ઘણા લોકો એવા છે જે ખુલ્લેઆમ ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે. આ જ કારણ છે કે ઈરાનના ભૂતપૂર્વ રાજકુમારના પુત્ર રેઝા પહલવી […]

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વધતા ભારતના નાગરિકો માટે નવી સલાહ જાહેર, ‘તાત્કાલિક તેહરાન છોડી દો’

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થતાં, ભારતે તેના નાગરિકો માટે એક નવી સલાહ જારી કરી છે. ભારતે તેના લોકોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું છે. તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને તેહરાનથી બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code