પાકિસ્તાનમાં ઈશ નિંદા કેસમાં સ્કૂલની મહિલા પ્રિન્સિપાલને મોતની સજા
દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈશ નિંદા કરવાના આરોપસર એક મહિલાને મોતની સજા સંભલાવવામાં આવ છે. મહિલા ઉપર આરોપ હતો કે, તેણે વર્ષ 2013માં મહંમદ સાહેબને ઈસ્લામના પૈગ્મબર માનવાનો ઈન્કાર કર્યો હતો અને પોતાની જાતને પૈગ્મબર કહ્યું હતું. જે બાદ લાહોર પોલીસે તેની ઉપર ઈશ નિંદાનો કેસ દાખલ કર્યો હતો. લાહોરની નિશ્તર કોલોનીમાં રહેતી મહિલા સલમા તનવીર એક […]