1. Home
  2. Tag "isi"

બનાસકાંઠાઃ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ માર્ક વિનાની વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે ભારતીય માનક બ્યુરો અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં આઈએસઆઈ માર્ક મામલે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે મેસર્સ […]

કાશ્મીર ઘાટીમાં લોકસભા ચૂંટણી વચ્ચે ISIએ હુમલાની તૈયારીઓ કરી, સુરક્ષા દળો બન્યા વધુ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. દરમિયાન કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પડોશી દેશ પાકિસ્તાન અને ત્યાં આશ્રય લઈ રહેલા આતંકવાદીઓ ઘાટીમાં યોજાનારા લોકશાહીના આ મહાન પર્વને ખોરવવા માટે સક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ […]

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

પાકિસ્તાન: કોર્ટ કાર્યવાહીમાં ISIનો હસ્તક્ષેપ, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ માંગી મદદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટેના છ ન્યાયમૂર્તિઓએ દેશની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ન્યાયમૂર્તિઓએ પાકિસ્તાનના ન્યાયીક પરિષદને પત્ર લખ્યો છે. જજોએ જણાવ્યું હતું કે, દેશની ગુપ્તચર એજન્સીઓ હાઈકોર્ટ ઉપર વિવિધ પ્રકારે દબાણ બનાવે છે, જેથી ન્યાયપાલિકાની કામગીરીને અસર થાય છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી […]

પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર, લશ્કરના આતંકવાદી હંજલા અદનાનની હત્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યા થઈ છે. લશ્કર-એ-તૈયબાના આતંકી નેતા અદનાન અહમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. હંજલા વર્ષ 2016માં પંપોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં આઠ ભારતીય જવાનો શહીદ થયાં હતા. જ્યારે 22 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. સુત્રોના […]

પાકિસ્તાનઃ કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો કમાલુદ્દીન ભેદી સંજોગોમાં ગુમ, અપહરણની આશંકા

નવી દિલ્હીઃ ભારતના કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદના દીકરા કલામુદ્દીન સઈદનું અપહરણ થયાનું જાણવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાલુદ્દીનને કારમાં આવેલા શખ્સો ઉઠાવી ગયા હતા. કમાલુદ્દીનના અપહરણની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જો કે, અપહરણની ઘટનાને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી. BIG BREAKING NEWS – Kamaluddin […]

નિજ્જર કેસમાં વિવાદીત નિવેદન કરનાર PM ટ્રૂડો સામે કરીમા બલોચ કેસમાં પાકિસ્તાનને બચાવવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી તે પોતાના દેશ કેનેડામાં જ ચારેય તરફથી ઘેરાઈ રહ્યાં છે. ટ્રુડોના આરોપો પર ભારતે  વળતો જવાબ આવ્યો છે, હવે કેનેડાના નેતાઓએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિજ્જરની હત્યા પર ભારત પર સવાલ ઉઠાવનાર ટ્રુડોને […]

પંજાબમાં ISI આતંકવાદી હુમલાની શોધમાં હોવાથી ગૃહમંત્રાલાયને રિપોર્ટ મોકલ્યા બાદ બોર્ડર પર વધારાઈ સુરક્ષા

ચંદિગઢઃ-  પંજાબની સરહદો પર સતત પાકિસ્તાન દ્રાર ડ્રોન ઘુસણખોરીની ઘટનાો સામે આવી રહી છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે જેને લઈને પંજાબમામ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવાયો છે. મળેલી જાણકારી અ નુસાર પંજાબ પોલીસ અધિકારીઓની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ જૂના આતંકવાદીઓના રેકોર્ડની તપાસ કરી રહી છે. […]

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર,દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો દિલ્હીઃ-  ભારત પર સતત આતંકીઓની નજર મંડળાયેલી રહેતી હોય છએ તેઓ દેશની શઆંતિને સતત ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે એક વખત નહી અનેક વખત આ પ્રકારના ષડયંત્ર આતંકીઓ દ્રારા રચવામાં આવ્યા છે ત્યારે હવે આવાજ એક ષડયંત્રનો ખુલાસો દિલ્હી પોલીસે રજુ કરેલી પોતાની […]

અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર અમદાવાદમાં એક દુકાનમાં છાપો માર્યો હતો. દરમિયાન માર્કા વિનાના 300થી વધારે રમકડાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક મોલમાં ત્રીજા માળે રમકડાંની દુકાન આવેલી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code