1. Home
  2. Tag "ISKCON Temple"

અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વની ચાર દિવસીય ઊજવણી કરાશે

અમદાવાદઃ શહેરના રાધા-કૃષ્ણના મંદિરો અને હવેલીઓમાં જન્માષ્ટમીનું પર્વ મનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 07થી 10 સપ્ટેમ્બરથી સુધી જન્માષ્ટમીના તહેવાર ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code