ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઈરાનથી 500થી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા
નવી દિલ્હીઃ કટોકટીગ્રસ્ત ઈરાનથી આજે વહેલી સવારે ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી. આ સાથે અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે પણ 290 […]