1. Home
  2. Tag "isro"

ISROના સૌર મિશન પર મોટું અપડેટ,6 જાન્યુઆરીએ આ સમયે L1 પોઈન્ટ પર પહોંચશે યાન

શ્રીહરિકોટા:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના સોલર મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ઈસરોના વડા એસ. સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી છે કે આદિત્ય L1 6 જાન્યુઆરીએ સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે. આ બિંદુએ પહોંચ્યા પછી આ અવકાશયાન કોઈપણ અવરોધ વિના સૂર્યનો અભ્યાસ કરશે. ઈસરોનું આ મિશન આ વર્ષે સપ્ટેમ્બરમાં […]

ISROએ આદિત્ય L1ને લઈને આપ્યું મોટું અપડેટ,જાણો ક્યારે પહોંચશે તેના ગંતવ્ય સ્થાન પર

દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શુક્રવારે અહીં જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ સૌર મિશન ‘આદિત્ય એલ 1’ 6 જાન્યુઆરીએ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવેલા તેના ગંતવ્ય ‘લેગ્રાંગિયન પોઈન્ટ’ (L1) પર પહોંચશે. આ મિશન ISRO દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું. ‘હેલો ઓર્બિટ L1’ […]

ઈસરોએ ઈતિહાસ રચ્યોઃ આદિત્ય L1ની ‘આંખો’નો ચમત્કાર, સૂર્યની અદભૂત તસવીર કેપ્ચર થઈ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશનની મોટી સફળતા બાદ સમગ્ર વિશ્વની નજર ઈસરોના આદિત્ય એલ 1 મિશન પર ટકેલી છે. ISRO એ આજે ​​શુક્રવારે આદિત્ય L1 ની મોટી ઉપલબ્ધિ વિશે માહિતી શેર કરી છે. આદિત્ય L1ના SUIT પેલોડે સૂર્યની અદભૂત તસવીરો કેપ્ચર કરી છે. ISRO એ કહ્યું કે, SUIT પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઇમેજ […]

સ્વીડિશ અવકાશયાત્રીએ ISROના ચંદ્રયાન 3 મિશનના કર્યા વખાણ,કહ્યું- ગગનયાનની રાહ જોઈ રહ્યા છીએ

દિલ્હી: સ્વીડિશ અવકાશયાત્રી ક્રિસ્ટર ફુગલેસાંગે ઈસરોના મિશન ચંદ્રયાન-3ની સફળતાની પ્રશંસા કરી છે. તેમણે આ અભિયાનની સફળતાને અદ્દભૂત અને ઉત્તમ ગણાવી હતી. તેમણે કહ્યું કે જે રીતે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું તે ખરેખર અદ્ભુત હતું. ક્રિસ્ટર ફુગલેસાંગનું કહેવું છે કે તેઓ ઈસરોના આગામી મિશનની રાહ જોઈ રહ્યા છે. ક્રિસ્ટર ફુગલેસાંગે એક ઈન્ટરવ્યુમાં […]

ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું,ઈસરોએ જણાવ્યું ‘ઘર વાપસી’

દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે અન્ય પ્રયોગમાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે, જે બીજી સિદ્ધિ છે. ઈસરોનું કહેવું છે કે આનાથી ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરવાની પ્રક્રિયા સરળ બનશે […]

આદિત્ય L1 અવકાશયાનમાં સ્થાપિત સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ પેલોડે કામ કરવાનું શરૂ કર્યુંઃ ઈસરો

બેંગલુરુઃ ભારતના આદિત્ય-એલ1 સેટેલાઈટ પર પેલોડ ‘આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ’ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે જણાવ્યું હતું. ISRO એ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઈસરોના જણાવ્યા મુજબ, ‘આદિત્ય-એલ1’ સૂર્યનો અભ્યાસ […]

“ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” – ISROએ આપી માહિતી

દિલ્હીઃ ચંદ્રયાન 3 ને લઈને ઈસરો દ્રારા મોટૂ અપટેડ આપવામાં આવ્યું છે, ચંદ્રાયાન 14 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું ત્યારે હવે LVM3 M4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપલો ભાગ, જેણે ચંદ્રયાન-3 અવકાશયાનને આ વર્ષે 14 જુલાઈના રોજ નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યું હતું, તે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પરત ફર્યો છે. આ બાબતને લઈને […]

પીએમ મોદીએ ગગનયાનના સફળ પરિક્ષણને લઈને ઈસરોને અભિનંદન પાઠવ્યા

દિલ્હીઃ આજરોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ગગનયાન મિશનની સફળ પરીક્ષણ ઉડાનને વધાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે  એક્સ પર પોસ્ટ કરીને ઈસરોને અભિનંદન પાઠ્વ્યા  હતા. આજે ISRO એ ગગનયાન મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે […]

ગગનયાન મિશનનું ક્રૂ મૉડલ લૉન્ચ,ISROએ TV-D1નું પ્રથમ પરીક્ષણ કર્યું

શ્રીહરિકોટા: ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10 વાગ્યે ગગનયાન મિશનનું પરીક્ષણ વાહન લોન્ચ કર્યું. આ પહેલા આજે ખરાબ હવામાનને કારણે ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) નામ આપવામાં આવ્યું છે. આ મિશન એ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે જે રોકેટમાં કોઈ ખામી સર્જાય તો અંતરિક્ષયાત્રીને […]

ઈસરો દ્રારા ગગનયાન મિશનનું પરિક્ષણ આજરોજ ટેકનિકલ ખામીના કારણે રોકવામાં આવ્યું

દિલ્હીઃ ઈસરો દ્રારા આજે સવારે ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ હાથ ઘરવાનુંવહચું જો કે હવે આ પરિક્ષણ ટેકનિકલ ખામીના કારણે આજરોજ માટે અટકાવવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે  ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શ્રીહરિકોટામાં ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ મુલતવી રાખ્યું છે.  ઈસરો દ્રારા ચંદ્રયાન-3 મિશનની સફળતા અને આદિત્ય L-1ના પ્રક્ષેપણ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અવકાશયાત્રીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code