ભારત અને ઇટાલી વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતીને મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત સરકાર અને ઇટાલીની સરકાર વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતી પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે વિદેશ મંત્રાલયની દરખાસ્તને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીથી બંને પક્ષો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંપર્ક વધશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો, વ્યાવસાયિકો અને યુવાન વ્યાવસાયિકોની અવરજવર વધશે તથા […]


