1. Home
  2. Tag "J.P.NADDA"

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

દવાઓની ગુણવત્તા પર સવાલ: 2024-25માં તપાસાયેલા 1.16 લાખ સેમ્પલમાંથી 3104 ગુણવત્તામાં નિષ્ફળ

નવી દિલ્હી: દેશમાં દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર ચિત્ર સામે આવ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2024-25માં તપાસવામાં આવેલા 1.16 લાખ દવાના નમૂનાઓમાંથી 3104 સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 245 દવાઓને નકલી  અથવા ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહમાં આ માહિતી આપી હતી, જેનાથી દેશની દવા […]

વસ્તુ અને સેવા કર સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર- GST સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં નડ્ડાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી પેઢીના GST સુધારા આર્થિક રીતે નબળા લોકો અને મધ્યમ વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નડ્ડાએ કહ્યું, કર્કરોગ અને દુર્લભ […]

તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને ફેટી લીવરની સમસ્યાને અટકાવી શકાય : જે.પી નડ્ડા

નવી દિલ્હીઃ વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં “લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ”નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, […]

ટીબીને અટકાવવા અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા માટે સઘન ઝુંબેશ શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં ટીબીને નાબૂદ કરવાની દિશામાં એક નિર્ણાયક પગલા તરીકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુખ્ય હિતધારકો સાથે મળીને 100 દિવસીય ટીબી નાબૂદી અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  જગત પ્રકાશ નડ્ડા 7 ડિસેમ્બરના રોજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી શ્રીમતી આરતી સિંહની હાજરીમાં હરિયાણાના […]

નરેન્દ્ર મોદી બન્યા ભાજપાના પહેલા એક્ટિવ મેમ્બર

નવી દિલ્હીઃ PM મોદીએ BJPના દેશવ્યાપી સક્રિય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનના સંયોજક વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીના પ્રથમ સક્રિય સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીનું સક્રિય સભ્યપદ અભિયાન પણ શરૂ કર્યું હતું. BJPના પ્રથમ સક્રિય સભ્ય બનવાની તસવીરો શેર કરતા […]

દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ચર્ચાઓને વેગ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. નવા પ્રમુખ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. આ સાથે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ સરકારથી દૂર થઈને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી […]

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પીએમ મોદીએ આપી મદદની ખાતરી

આસામ અને કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અહીં કુલ્લુના નિર્મંદ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના ઘટી હતી.. વાદળ ફાટવાને કારણે અહીં ભારે વિનાશ થયો છે. વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. લગભગ 40 લોકો ગુમ છે. મંડીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code