1. Home
  2. Tag "Jagannathaji Temple"

જગન્નથાજીના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભાગ લીધો

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળવાના હોવાથી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી પરોઢથી મંદિરમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મંદિરની બહાર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિરમાં જય જગન્નાથજીના નારા લાગી રહ્યા છે. સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળવાના છે. તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code