જગન્નાથજી રથયાત્રાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરી
અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે, જેથી રથયાત્રાના સમગ્ર રૂટ હાલ જગન્નાથજી મય બન્યાં છે, અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે 4 કલાકે જગન્નાથજી મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા અને ભગવાનની […]