1. Home
  2. Tag "jaggery"

ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને ગોળનો બનેલો આ પ્રસાદ અર્પણ કરો

નવી દિલ્હી, 20 માર્ચ 2026: Chaitra Navratri હિન્દુઓ માટે વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક, નવરાત્રી આવી ગઈ છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાત થાય છે, તેથી દરરોજ એક અલગ દેવીની પૂજા કરવામાં આવે છે. આ નવ સ્વરૂપોમાં, પહેલા સ્વરૂપનું નામ મા શૈલપુત્રી છે, બીજો દિવસ મા […]

સવારે ખાલી પેટે ચણા અને ગોળ ખાવાથી આરોગ્યને થાય છે ખુબ ફાયદો

મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે, સ્વસ્થ નાસ્તો અને ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદચાર્યોના મતે, સવારે ખાલી પેટે પલાળેલા કે શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી ફાયદો થાય છે અને તે એક સંપૂર્ણ નાસ્તો પણ છે. આનાથી પાચનતંત્ર મજબૂત થાય છે, પરંતુ ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. આયુર્વેદિક નિષ્ણાતે ગોળ અને ચણાના ફાયદાઓ […]

ખાંડની જગ્યાએ ગોળનો વધારે ઉપયોગ કરવો શરીર માટે ફાયદાકારક

ભારતમાં ઘણા લોકો એવા છે જેમને મીઠાઈ ખાવાનો શોખ છે. મોટાભાગની મીઠાઈમાં ખાંડનો ઘણો ઉપયોગ થાય છે. જ્યારે ગોળનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં પણ થાય છે. ભારતમાં ચા અને કોફીના ઘણા શોખીન છે. લોકો ચા અને કોફીમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ચામાં ગોળનો ઉપયોગ પણ કરે છે. ગમે તે મીઠી વસ્તુ બનનાવો પરંતુ […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]

ગોળનું ઉનાળામાં સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ

ઉનાળામાં ઘણા લોકો ગોળ ખાવાનું પસંદ કરે છે. ગોળને સામાન્ય રીતે ગરમ ગણવામાં આવે છે, તેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેને ઉનાળામાં ખાવું જોઈએ કે નહીં. તમને જણાવી દઈએ કે ગોળમાં પોષક તત્વોનો છુપાયેલો ભંડાર છે અને તેનું સેવન ઉનાળામાં શરીરને ઘણા ફાયદા આપે છે. જો કે ગોળ ખાતા પહેલા થોડી સાવચેતી […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

ગોળમાં આ બે વસ્તુ મિક્ષ કરીને આપશો, તો જિંદગીભર બીમાર નહીં પડે

ઘણી વાર માં-બાપને ફરિયાદ કરે છે કે તેમના બાળકની ઈમ્યૂનિટી ખૂબ કમજોર છે કે તે સરખી રીતે ખાતા નથી અથવા ભૂખ ઓછી છે. તે જ સમયે, કેટલાક માતા-પિતા તેમના બાળકના વારંવાર બીમાર પડે અથવા શરદી અને ઉધરસથી પરેશાન રહે છે. બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે શું ખવડાવી શકીએ? બાળકોમાં શરદી અને ઉધરસ પણ આ ઉપાયથી મટાડી […]

ગોળમાં બનાવેલા આ સૂકા મેવા ખાવાથી 1 મહિનામાં ઘટશે 5કિલો વજન, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

ગોળ ખાવાની સલાહ શિયાળાની ઋતુમાં જરૂર આપવામાં આવે છે, કેમ કે તેમાં જોવા મળતા પોષક તત્વો અને ગુણ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, જેનાથી રાગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આના સેવનથી શરારમાં આયર્નની ઉણપ નથી થતી. તેમજ આ તમારા મેટાબોલિઝમ પણ મજબૂત રાખે છે, પણ શું તમને ખબર છે કે ગોળ તમારું વજન ઘટાડવામાં […]

તમારા આહારમાં ઠંડીની ઋતુમાં સવાર સાંજ ગોળનો કરો સમાવેશ ,આરોગ્ય માટે છે ગુણકારી

  સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન ખાસ કરીને લોકો કરતા હોય છે, એમ જોવા જઈએ તો શિયાળામાં બનતા દરેક પાકમાં ગોળ ઉમેરવામાં આવે જ છે,ગોળ વગરનો પાક નકામો અમ કહેવાય છે કારણ કે કોઈ પણ પાક ભારે હોય છે તેને પચાવવા માટે ગોળની ભૂમિકા મહત્વની હોય છે. શિયાળામાં ખવાતી સુખડી હોય શીરો હોય […]

અનેક બીમારીને માત આપે છે ગોળ વાળું દૂધ, સવારના નાસ્તામાં દૂધમાં ખાંડ નહી પણ ગોળનો કરો ઉપયોગ

ગોળ વાળું દૂધ ઘણી રીતે ફાયદા કારક ખઆંડની જગ્યાએ ગોળનો કરો ઉપયોગ ઘણા લોકોને સવારે દૂધ પીવાની આદત હોય છએ નાસ્તામાં દૂધ પીવું સારી બાબત છે દૂધમાં સારા ગુણો હોય છએ જો કે ખાંડની જગ્યાએ તમારે ગોળ નાખીને દૂધ પીવું જોઈએ ખાંડ નુકશાન કરે છે જ્યારે ગોળ અનેક ફાયદા કરે છે,ખાસ કરીને દૂધને ગરમ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code