1. Home
  2. Tag "JAIL"

ઉમેશ પાલ હત્યાકેસમાં ચોંકાવનારો ખુલાસો, અતિક બાદ હત્યારાઓ અશરફને પણ જેલમાં મળ્યા હતા

લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન અતિક અહેમદના સાગરિકોએ તા. 11મી ફેબ્રુઆરી પહેલા તા. 10મી ફેબ્રુઆરીના રોજ બરેલી જેલમાં બંધ અતિક અહેમદના ભાઈ અશરફની મુલાકાત લીધી હતી. સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદ અને અશરફએ સમગ્ર હત્યાકાંડનું કાવતરુ ઘડ્યું હતું. સાબરમતી જેલમાં અતીકને મળ્યા બાદ શૂટરો 11 ફેબ્રુઆરીએ […]

બિહારઃ જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

નવી દિલ્હીઃ બિહારના ગોપાલગંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો હતો. મોબાઈલ ફોન ગળી ગયાના થોડા સમય બાદ તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તબીબોએ તપાસ કરતા કેદીના […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની […]

ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્તિ બાદ કેવી રીતે ગણતરીના કલાકોમાં ફ્રાન્સ મોકલાયો, જાણો..

નવી દિલ્હીઃ દુનિયાનો ખતરનાક સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજ હવે જેલમાંથી આઝાદ થયો છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છે, તેમજ પોતાના દેશમાં પહોંચ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે ચાર્લ્સને સજા પુરી થાય તે પહેલા જેલમાંથી મુક્તિનો આદેશ કર્યો હતો. વઘતી ઉંમર, ખરાબ તબીયત અને જેલમાં સારા વર્તનને જોઈને તેને મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. જેમાંથી […]

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]

ઉત્તરપ્રદેશની જેલોમાં અંગ્રેજોના જમાનાની મેન્યુઅલ પ્રથામાં ફેરફાર, મહિલા-બાળકોને અનેક સુવિધાઓ મળશે

લખનૌઃ યુપીની જેલોમાં બ્રિટિશકાળના કાયદા યોગી સરકારે બદલ્યાં હોવાનું જાણવા મળે છે. કેબિનેટની બેઠકમાં 100 વર્ષ જૂના જેલના મેન્યુઅલમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી. હવે જેલોમાં કાળા પાણીની સજા સમાપ્ત થઈ ગઈ છે અને મહિલાઓ અને બાળકો માટે સારી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે જેલમાં મંગળસૂત્ર પહેરી શકશે અને કરવા ચોથ અને તીજ-તહેવારો […]

રાજકોટની જેલમાં 305 કેદીઓને શ્રાવણ મહિનાના ઉપવાસ, જેલના સત્તાધિશો આપે છે, ફરાળ

રાજકોટઃ શ્રાવણ મહિનોને ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે. ભાવિકો ઉપવાસ-એકટાણા કરીને દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે રાજકોટની જેલના 305 જેટલા કેદીઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા 400 ગ્રામ […]

સોશિયલ મીડિયા ઉપર અશ્વિલ-વિવાદીત પોસ્ટ કરતા પહેલા વિચારજો નહીં તો જેલની હવા ખાવી પડશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. તેમજ કરોડોની સંખ્યામાં લોકો વોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનો લોકો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયામાં અશ્લિલ ફોટો, વીડિયો પોસ્ટ કરવો અને શેર કરવા અંગે ગુનો બને છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કોઈની ધાર્મિક લાગણી દુભાવવી, કોઈના સન્માનને હાની પહોંચાડવી, દેશની કોમી એકતા અને અખંડિતતાને નુકસાન […]

પોલિંગ ઓફિસર પર હુમલો કરવા બદલ રાજ બબ્બર દોષિત કરાર,બે વર્ષની જેલની સજા

 કોંગ્રેસ નેતા રાજ બબ્બરને સજા 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી 6500ના દંડની સજા પણ ફટકારી મુંબઈ:અહીંની સાંસદ/ધારાસભ્ય અદાલતે ગુરુવારે બોલિવૂડ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બરને 1996ની ચૂંટણીમાં મતદાન અધિકારી પર હુમલો કરવા બદલ દોષી કરાર ઠરાવતા તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.એમપી/એમએલએ કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અંબરીશ કુમાર શ્રીવાસ્તવે રાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code