રાષ્ટ્રપતિ મુર્મુએ મહાવીર જયંતી પર જૈન સમુદાયને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 31 માર્ચ 2026: જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતી આજે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન મહાવીરને ખાસ પ્રાર્થના કરવામાં આવે છે અને રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર કરુણા, સંયમ અને સત્યના વ્રતોનું પાલન કરવાનું મહત્વ શીખવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહાવીર જયંતી નિમિત્તે તમામ […]


