1. Home
  2. Tag "jaipur"

જયપુરમાં અનેક વાહનોને અટફેટે લેનાર ડમ્પર ચાલક નશામાં ચકચૂર હોવાનું ખૂલ્યું, 14ના મોત

નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં નશામાં ચકનાચૂર ડમ્પર ચાલકે રસ્તા પર અનેક ગાડીઓને અડફેટે લીધી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી વપેલા એક કારને ટક્કર મારી અને પછી બીજા ઘણા વાહનોને કચડતો ગયો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા, […]

જયપુર નજીક હાઇટેન્શન વાયરના સંપર્કમાં આવતા બસમાં આગ, બેના મોત

નવી દિલ્હી: રાજસ્થાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે મજૂરોને લઈ જતી એક પેસેન્જર બસ જયપુર ગ્રામીણ વિસ્તારમાં મનોહરપુર નજીક હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગઈ. આ દરમિયાન બસમાંથી કરંટ પસાર થયો, જેના કારણે તેમાં આગ લાગી ગઈ. આગમાં લગભગ 10 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા. પાંચની […]

જયપુર-અલવરની શાળાઓ અને સચિવાલયોમાં બોમ્બની ધમકી મળી

જયપુરની બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાના મેલ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ પછી, શાળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો અને તાત્કાલિક કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી, ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. તપાસ એજન્સીઓએ ઈમેલના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, શાળાઓમાં તપાસ દરમિયાન કોઈ […]

રાજસ્થાનમાં વરસાદને કારણે જયપુર સહિત 9 જિલ્લાઓમાં શાળાઓ બંધ

રાજસ્થાનમાં ચોમાસાની અસર હજુ પણ ચાલુ છે. રાજધાની જયપુર સહિત 9 જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ રહેશે. બાળકોની સલામતી અને ભારે વરસાદને કારણે ઊભી થતી સંભવિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ બંધ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને થોડી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે જાલોર, સિરોહી અને ઉદયપુર જિલ્લામાં વરસાદ માટે […]

નકલી કોલ સેન્ટર મામલે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ EDના દરોડા

મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી નામના નકલી કોલ સેન્ટર સાથે સંબંધિત સાયબર છેતરપિંડીની તપાસના સંદર્ભમાં, ED, મુંબઈ ઝોનલ ઓફિસે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પુણે સાયબર પોલીસે નોંધેલી FIRના આધારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આ નકલી કોલ સેન્ટર જુલાઈ […]

જયપુર: શાહુકારોથી કંટાળીને એક વેપારીએ પોલીસ સ્ટેશનની બહાર પોતાને આગ લગાવી

સોમવારે સવારે રાજધાની જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં અચાનક હંગામો મચી ગયો. જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીથી કંટાળીને ૫૦ વર્ષીય વેપારી રાજેશ શર્માએ પોલીસ સ્ટેશનની બહાર પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. પ્રોપર્ટી બિઝનેસમેન રાજેશ શર્માએ કોઈ પાસેથી 1.5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. તેમણે લગભગ 1.25 કરોડ રૂપિયા પાછા પણ આપ્યા હતા. […]

જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી દાનિશ કનેરિયાનો ફોટો હટાવાયાં

જયપુરઃ રાજસ્થાનના જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર કનેરિયાએ પોતાના 7 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 79 મેચ રમી છે. પહેલગામ હુમલા પછી પણ દાનિશે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન […]

જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ જયપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના પગલા તરીકે, સોમવારે રાત્રે 8:43 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ કામગીરી પર […]

જયપુરઃ એશિયા અને પેસિફિકમાં 12મું પ્રાદેશિક અર્થતંત્ર મંચ શરૂ

જયપુરઃ કેન્દ્રીય મંત્રી મનોહર લાલ,ટેકનિકલ સંસ્થાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓ માટે જ્ઞાનના આદાનપ્રદાન માટે એક ડિજિટલ પ્લેટફોર્મ, સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલરિટી (C-3) ની જાહેરાત કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિઓ સાથે એક ખાસ લેખિત સંદેશ શેર કર્યો, જેમાં તેમણે P-3 (પ્રો પ્લેનેટ પીપલ) પર ભાર મૂક્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

જયપુરઃ MNIT ની એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના એક વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. આ મૃતદેહ પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. નોંધમાં લખ્યું હતું, “કાં તો હું મારા બાળપણમાં ખુશ હતી અથવા હું મારા સપનામાં ખુશ હતી. જોકે, ચિઠ્ઠીમાં આત્મહત્યાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code