1. Home
  2. Tag "Jal Jeevan Mission"

જલ જીવન મિશનઃ દેશમાં 14 કરોડ પરિવારને ઘરે નળથી પાણી મળતુ થયું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી ભારત સરકારની મુખ્ય પહેલે અપ્રતિમ ઝડપ અને વ્યાપ પ્રદર્શિત કર્યો છે, જેણે ફક્ત ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણનો વ્યાપ 3 કરોડથી વધારીને 14 કરોડ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગ્રામીણ વિકાસમાં આમૂલ પરિવર્તનનું પ્રતીક છે, જે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત […]

જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 13 કરોડ ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ‘સ્પીડ એન્ડ સ્કેલ’ સાથે કામ કરીને જીવન બદલી રહેલા આ મિશને ઓગસ્ટ, 2019માં મિશનની શરૂઆતમાં ગ્રામીણ નળ જોડાણનું કવરેજ માત્ર 3.23 કરોડ પરિવારોથી વધારીને માત્ર 4 વર્ષમાં 13 કરોડ કરી દીધું છે. […]

અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી

PM મોદીએ અરુણાચલ પ્રદેશના સીએમની કરી પ્રશંસા જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને કર્યું પાર પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ રિટ્વીટ કરી કહી આ વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી. […]

જલ જીવન મિશનઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 91.18 લાખ પરિવારનોને પાણીના નળ કનેક્શન અપાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે પાણીના નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ 90 ટકાથી વધારે ઘરોએ પાણીના નળ કનેક્શન પહોંચ્યાં છે. સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 100 ટકા એટલે કે 91.18 લાખ ગ્રામણી પરિવારનોને પાણીના નળના જોડાણ આપવામાં […]

જળ જીવન મિશન હેઠળ અઢી વર્ષમાં 5.77 કરોડથી વધુ ગ્રામીણ પરિવારને નળથી પાણી મળ્યું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન હેઠળ અઢી વર્ષથી ઓછા સમયમાં અને કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનની મુશ્કેલીઓ છતાં 5.77 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. પરિણામે દેશના નવ કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી શુધ્ધ પાણી પુરુ પાડવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ, 2019ના રોજ મિશનની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારતમાં 19.27 કરોડ પરિવારોમાંથી માત્ર […]

પીએમ મોદી જલ જીવન મિશનને લઈને ગ્રામ પંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે વાત કરશે

આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી ગ્રામીણ વિસ્તારોમાં કરશે સંવાદ    જલ જીવન મિશન અંતર્ગત કરશે સંવાદ દિલ્હી:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરે દાદરી જિલ્લાની તમામ 168 ગ્રામ પંચાયતોમાં યોજાનાર ગ્રામ સંવાદ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દિવસે પંચાયત દ્વારા ગામોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. શુક્રવારે આ માહિતી આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code