1. Home
  2. Tag "Jal Yatra"

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે

બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે, જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે, ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા અમદાવાદઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નીકળીઃ મંદિરમાં સેવા કેમ્પ શરૂ કરાયો

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસથી યોજાઈ છે. રાથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને થી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી.આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ 108 કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમાં સહભાગી થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code