1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી. ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થતાં પહેલા યાત્રાને અસ્થાયી […]

જમ્મુ અને કાશ્મીરમાં માર્ગ અકસ્માતમાં ક્રિકેટર કંચન કુમારીનું અવસાન

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2025 રમી રહી છે, જ્યાં ટીમનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સાથે છે. મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી રમવાની છે, જેની પહેલી મેચ રવિવારે જ રમાશે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરથી એક દુઃખદ સમાચાર આવ્યા, ક્રિકેટર કંચન કુમારીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. કંચન કુમારી ક્રિકેટર […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની […]

જમ્મુ-કાશ્મીરઃ અતિભારે વરસાદ થતાં તાવી અને ચેનાબ નદી ભયજનક સપાટીએ પહોંચી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં જમ્મુ કાશ્મીરની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ફરી એકવાર પૂરની ચેતવણીના નિશાનને વટાવી ગયું છે, ત્યારે અધિકારીઓએ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) જમ્મુ શહેરમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ કરીને ચેતવણી આપી હતી. સત્તાવાર આંકડા મુજબ, ગઈકાલે મંગળવારની રાત્રે 8.30 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જ્યારે […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

જમ્મુ-કાશ્મીરઃ ભારે વરસાદને કારણે પૂરનો ભય, માતા વૈષ્ણોદેવીની યાત્રા અટકાવાઈ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગમાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા વરસાદને કારણે પૂરની કટોકટી સર્જાઈ છે. ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા મુલતવી રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પહાડીઓ પર ભૂસ્ખલનમાં છ લોકોનાં મોત થયા છે અને 18 અન્ય ઘાયલ થયા […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ

જમ્મુ અને કાશ્મીરમાં મોબાઇલ અને ફાઇબર નેટવર્ક ઠપ થઈ ગયા. ભારે વરસાદ વચ્ચે, લોકોએ ઇન્ટરનેટ અને કોલિંગ સુવિધાઓનો ઉપયોગ ન કરી શકવાની ફરિયાદ કરી. જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદ પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આના કારણે નેટવર્ક સમસ્યાઓ થઈ રહી છે. વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે Jio મોબાઇલ ઇન્ટરનેટ ખૂબ જ ઓછી […]

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં CRPFનું વાહન ખાડામાં ખાબક્યું, ત્રણ જવાનોના મોત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક અકસ્માત થયો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોને લઈ જતું વાહન બસંતગઢમાં ખાડામાં પડી ગયું, જેના લીધે ત્રણ જવાનોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. તમામ ઘાયલોને કમાન્ડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. માહિતી આપતાં, ઉધમપુરના એડિશનલ એસપી સંદીપ ભટે જણાવ્યું હતું […]

જમ્મુ-કાશ્મીરમાંથી બીએસએફ કોન્સ્કેટબલ ભેદીં સંજોગોમાં થયો ગુમ, અંતે દિલ્હીથી મળ્યો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક કોન્સ્ટેબલ, જે ગુમ થઈ ગયો હતો, તે હવે મળી આવ્યો છે. તે સત્તાવાર પરવાનગી વિના દિલ્હીમાં તેના ઘરે જતો હતો ત્યારે મળી આવ્યો હતો. BSF કાશ્મીરના જનસંપર્ક અધિકારી (PRO) એ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાન પોતાના સિનિયરને જાણ કર્યા વિના પાંથા ચોક સ્થિત […]

જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં બસ પલટી, 10 વિદ્યાર્થીઓ ઘાયલ, એક શિક્ષકનું મોત

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે (30 જુલાઈ) બસની ટક્કરથી એક શાળા શિક્ષકનું મોત થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હંદવાડાના બેહનીપોરા વિસ્તારમાં બસ રસ્તા પરથી લપસી પડતાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. બસે પગપાળા ચાલી રહેલા શિક્ષકને ટક્કર મારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી શાળાના શિક્ષક ઇર્શાદ અહમદ લોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code