1. Home
  2. Tag "jammu and kashmir"

પુંછમાં સેનાના વાહન ઉપર થયેલા હુમલા નજીક 3 વ્યક્તિઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકથી શંકાસ્પદ હાલતમાં 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પુંછમાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતા જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આઠ વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. છેલ્લા 24 કલાકમાં 11 વખત ભૂકંપના કારણે અહીં ધરતી ધ્રૂજી ગઈ છે. સતત આવતા ભૂકંપના કારણે હિમાલયના ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. મંગળવારે સવારે 10.31 વાગ્યે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો,કહી આ મોટી વાત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સતત કેટલાય દિવસો સુધી સુનાવણી કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ત્રણ ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તમામ ચુકાદા સમાન છે. […]

આ વર્ષે નવેમ્બર સુધીમાં બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે નવેમ્બર સુધી બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રવાસીઓ છે. પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે ભારત સરકારે ઉત્તર-પૂર્વ સહિત દેશના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા […]

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા,ઘણી જગ્યાએ રાત્રિનું તાપમાન વધ્યું

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ પર્યટન સ્થળ પર શુક્રવારે બીજા દિવસે હિમવર્ષા થઈ હતી, જ્યારે હવામાન વિભાગે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હવામાનમાં સુધારો થવાની આગાહી કરી છે. આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ બાદ, ખીણમાં 3 અઠવાડિયાનો સૂકો સમયગાળો ગુરુવારે સમાપ્ત થયો.તેમણે કહ્યું કે ગુરુવારે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ, […]

કાશ્મીરઃ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તબીબ-પોલીસ કર્મચારી સહિત 4 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ડોક્ટર અને એક પોલીસકર્મી સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન, પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, લેબોરેટરી કર્મચારી અબ્દુલ સલામ રાથેર અને શિક્ષક ફારૂક અહેમદ મીરને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ […]

જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે સુરક્ષા દળો સાથે અથડામણમાં 60 આતંકવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 13 સ્થાનિક અને 47 વિદેશી આતંકવાદીઓ હતા. પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં 36 સ્થાનિક અને 71 વિદેશી […]

માતા વૈષ્ણોદેવીના ચાલુ વર્ષે 80 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવરાત્રિ પર્વમાં ચાર લાખથી વધુ ભક્તોએ કર્યા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું પવિત્ર ગુફામાં દરરોજ સરેરાશ 40 હજાર શ્રદ્ધાળુઓ આવે છે 11 વર્ષ બાદ ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા એક કરોડને પાર પહોંચવાની આશા નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવીના પવિત્ર ગુફા મંદિરના દર્શને જનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 80 લાખને પાર થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code