1. Home
  2. Tag "jammu and kashmir"

આર્ટીકલ 370 હટાવાયા જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018ની સરખામણીએ ઘુસણખોરીમાં 90 ટકાનો ઘડાટો થયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ હટાવાયા બાદ આતંકવાદી ઘટનાઓની સાથે ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં પથ્થરબાજીની ઘટનાઓ બંધ થઈ ગઈ હોવાની રજુઆત કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35 એ હટાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેની નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને […]

જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી માટે તૈયાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી રજુઆત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્યનો દરજ્જો ક્યારે પુનઃસ્થાપિત થશે અને ચૂંટણી ક્યારે યોજાશે? આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. કલમ 370 નાબૂદીને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ સમયે ચૂંટણી થઈ શકે છે. નિર્ણય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી એકમ પર નિર્ભર […]

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ […]

જમ્મુથી શહિદના નશ્વરદેહને અમદાવાદ લવાયો, મુખ્યમંત્રીએ શહિદવીરને આપી શ્રદ્ધાંજલિ,

અમદાવાદઃ  જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગુજરાતનો જવાન 25 વર્ષિય મહિપતસિંહ વાળા શહિદ થતાં તેમના નશ્વરદેહને અમદાવાદમાં તેમના વિરાટનગરના નિવાસસ્થાને લવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેટર કિરીટ પરમાર તેમજ કલેકટર અને આર્મીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને શહિદવીરને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જમ્મુ-કાશમીરમાં આંતકવાદી સામે લડતા વીરજવાન […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ,સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ

રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે સવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. પોલીસે સામાન્ય લોકોને સ્થળથી બે કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. શનિવારે, સેના અને પોલીસે જિલ્લાના બુધલ વિસ્તારના ગુંધા-ખવાસ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં PDPનો કાર્યક્રમ,પ્રશાસને ન આપી મંજૂરી

શ્રીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. શ્રીનગર પ્રશાસને પીડીપીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. PDPએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 અને 35A નાબૂદ કરવાની વર્ષગાંઠ પર શનિવારે એક કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. પાર્ટીએ […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ પૂર્ણ,હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થઈ ગયા છે. આ ચાર વર્ષમાં જમીન પરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે બોમ્બ વિસ્ફોટોના અવાજને બદલે ખીણમાં સંગીતના ધ્વનિ તરંગો ગુંજી ઉઠે છે. તિરંગો હવે અલગતાવાદીઓના ગઢ ડાઉન ટાઉન અને ઐતિહાસિક લાલ ચોકમાં ગર્વથી ફરે છે. લુપ્ત થતી ફિલ્મ સંસ્કૃતિ ખીણમાં ફરી જીવંત થઈ છે. શોપિયાં, પુલવામા, […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ પથ્થરમારાની ઘટનાઓ ઉપર લાગ્યો પૂર્ણવિરામ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ થયાને આજે પમી ઓગસ્ટના રોજ ચાર વર્ષ પૂર્ણ થયાં છે. આ ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના અનેક કાર્યો થયાં છે. બીજી તરફ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. બીજી તરફ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારાની ઘટનાઓ ભૂતકાળ બની ગઈ છે. ચાલુ વર્ષ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામથી ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામથી શનિવારે ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું કે જાવેદ અહેમદ વાનીની મેડિકલ ચેકઅપ બાદ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. શંકા છે કે જાવેદ અહેમદ આટલા દિવસો સુધી આતંકવાદીઓની કસ્ટડીમાં હતો, તો આ સમયગાળા દરમિયાન તે કોને મળ્યો અને ક્યાં ગયો? આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code