1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો

પંજાબ સરહદ ઉપર 3 વર્ષમાં 53 વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીની 34 ઘટના બની હતી વર્ષ 2022માં ઘુસણખોરીની ઘટના ઘટીને 14 ઉપર પહોંચી નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

આરોપીઓ પાસેથી મારક હથિયારો મળી આવ્યા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,4 આતંકીઓને કર્યા ઠાર

સુરક્ષાદળોએ 4 આંતકીઓનો કર્યો ઠાર   સંયુક્ત ઓપરેશન માટે ડ્રોનનો કરાયો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પ્રથમ અથડામણ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થઈ હતી, ત્યારબાદ સર્વેલન્સ સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ રાત્રે 10.07 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા ખૂબ જ હળવા હતા. તેમના તરફથી કોઈ પણ પ્રકારના નુકશાનની કોઈ માહિતી નથી. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપ નોંધાયા છે. જોકે ભૂકંપની તીવ્રતા હળવી રહી છે, પરંતુ ખીણમાં વારંવાર આવતા […]

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની વાત પોતાનામાં ઘણું કહી જાય છે, તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને ભાઈચારો પહેલા કરતા વધુ વધ્યો છે, તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના આદેશને પડકારતી અરજી આઈએએસ અધિકારી શાહ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. જિલ્લાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ PoJKથી […]

અમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે,અનેક કાર્યક્રમોમાં થશે સામેલ 

શ્રીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જૂને જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ જમ્મુ અને શ્રીનગરમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. મોદી સરકારના નવ વર્ષની સિદ્ધિઓ જણાવવા આવી રહેલા ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય મુલાકાતની શરૂઆત જમ્મુ શહેરના ત્રિકુટાનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર :  જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 માપવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ છે.ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. હજુ ગઈકાલે જ આસામના ગુવાહાટી અને ઉત્તર પૂર્વીય વિસ્તારના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code