જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓ ઠાર માર્યાં
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે બે આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેમાં એક ટોચનો કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા એક વર્ષથી ચેનાબ […]


